અવસાન નોંધ
ભાવનગરના સુંદરબેન બારૈયાનું ૧૦૩ વર્ષની વયે અવસાન
ભાવનગરઃ સ્વ.પ્રભાશંકરભાઇ રામભાઇ બારૈયાના ગં.સ્વ. પત્ની સુંદરબેન પ્રભાશંકરભાઇ બારૈયા (ઉ.વ.૧૦૩) તે મનુભાઇ પટ્ટણી (ભાજપા કિસાન મોરચાના મંત્રી)ના માતુશ્રી, નરેશભાઇ, હિતેશભાઇ, રાજુભાઇ (વાળુકડ), જાગુબેન વિનોદભાઇ લાધવાના દાદીમાં તેમજ ઇસમુબેન દલપતભાઇ ભટ્ટના માતુશ્રી, દલપતભાઇ માવજીભાઇ ભટ્ટના સાસુ, પ્રાણશંકરભાઇ લવજીભાઇ ધાંધલીયા (ઇસોરા)ના બહેન, સ્વ.બચુભાઇ (હબુકવડ), સ્વ.જીવાભાઇ, સ્વ.કમળશીભાઇ (ટીમાણા), દુલાભાઇ (પાલડી), ગુણવંતભાઇ, હીરાભાઇ, રવીભાઇ, પનાભાઇ, લાભુભાઇના કાકી લાલજીભાઇ, ચુનીભાઇ, અશોકભાઇ અને સંજયભાઇના ભાભુ થાય, કાન્તીભાઇ (મુંબઇ)ના મોટાબાનું અવસાન થયું છે. બેસણું તા. ૬ અને ગુરૂવાર અને શુક્રવારના રોજ વૃંદાવન ચોક, બારસો મહાદેવની વાડી, ભાવનગર રાખેલ છે. બવળી કાણ સાથે રાખેલ છે. સુવાળા તા. ૬ને ગુરૂવારે રાખેલ છે.
વજુભાઈ વાળાના પિતરાઈ ભાઈ વિજયસિંહના ધર્મપત્નિનું દુઃખદ અવસાન
રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ. ભાવસિંહ ભાણાભાઈ વાળા તથા કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળાના પિતરાઈ ભાઈ શ્રી વિજયસિંહ વાળા (બાબુભાઈ વાળા)ના ધર્મપત્નિ નિર્મલાબેનનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. ગાંડુભાઈ વાળાના નાનાભાઈના પત્નિ, તેમજ મનુભાઈ વાળાના ભાભી તથા કેતનભાઈના માતુશ્રીનું બેસણું તા.૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ આઈશ્રી કુવાવાળી ખોડીયાર મંદિર લક્ષ્મીવાડી કવાર્ટર ખાતે રાખેલ છે
મીતાબેન રાણપરીયા
મોરબીઃ સ્વ.અમૃતલાલ ધનજીભાઇ રાણપરીયાના દિકરા લલીતભાઇના ધર્મપત્ની મીતાબેન (ઉ.વ.પ૪) તે વિમલભાઇના માતુશ્રી તેમજ મનહરલાલ તથા ચંદુલાલના નાનાભાઇના પત્ની તા.૩ના અવસાન પામેલ છે. બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી પ, કંદોઇ જ્ઞાતીની વાડી, જમાદાર શેરી, મોરબી રાખેલ છે.
જયંતિલાલ સાગર
રાજકોટઃ પરજીયા સોની પાલીતાણા વાળા હાલ રાજકોટ સોની જયંતીલાલ બાબુલાલ સાગર (ઉ.વ.૭૪) તેઓ મનીષભાઈ તથા મિલનભાઈના પિતાશ્રી તેમજ તળાજા શશીકાન્તભાઈના મોટાભાઈ થાય તથા પાલીતાણા ગીરીશભાઈ છબીલદાસના કાકા તા.૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તળાજા ખાતે તા.૬ને ગુરૂવાર સાંજે ૩ થી ૬ તળાજા પરજીયા સોનીવાડીમાં શિવાજીનગર ખાતે રાખેલ છે. તેમજ રાજકોટ ખાતે સાદડી તા.૬ પંચવટી પાર્ક શેરીનં૪ પ્લોટનં ૪૫, જલારામ રઘુકુલ હોસ્પીટલની બાજુમાં સાંજે ૪ થી ૫ રાખેલ છે.
જયંતિલાલ નથવાણી
રાજકોટઃ મુળગામ અમરેલી હાલ રાજકોટ સ્વ.જયંતીભાઈ અમૃતલાલ નથવાણી તે જતીનભાઈ દિવ્યાબેન, પ્રીતીબેનના દાદા અનીલભાઈના પાપા શોભનાબેનના સસરા તા.૩ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવાર, બોપરે ૩:૩૦ થી ૫:૩૦ સુધી શ્યામલરાજ કોમ્પલેક્ષ, શાંતીનગર, રૈયાના ધાર રાખેલ છે. રામાપીર ચોકડી પાસે રાખેલ છે.
રંજનબેન પોબારૂ
જુનાગઢઃ સ્વ.કુ. રંજનબેન (ઉ.વ.૬ર) તે સ્વ.હરિદાસ પ્રેમજીભાઇ પોબારૂની પુત્રી, સુરેશભાઇ, હરેશભાઇ, વિજયભાઇ પોબારૂ તથા શ્રીમતી પુષ્પાબેન રાજેશકુમાર તન્ના (જેતપુર)ના મોટા બેનનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૬ ગુરૂવારે ૪ થી પ કલાકે, ભીડભંજન મહાદેવ મંદિર, જવાહર રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.
હિરજીભાઇ જેઠવા
માણાવદરઃ પ્રજાપતિ હિરજીભાઇ વેલજીભાઇ જેઠવા (ઉ.વ.૭૦) તે દામજીભાઇના ભાઇ (વેરાવળ) તથા દિનેશભાઇ અને નરેન્દ્રભાઇના પિતાશ્રી તથા રાજેશ તથા વિજયના મોટાબાપાનું તા.૪ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારે સાંજના ૪ થી ૬, સોરઠિયા પ્રજાપતિ સમાજ, પોસ્ટ ઓફિસ પાસે, માણાવદર ખાતે રાખેલ છે.
અમૃતલાલ કુરાણી
રાજકોટ : દશા સોરઠિયા વણિક રાજકોટ નિવાસી અમૃતલાલ માણેકચંદ કુરાણી (ઉ.વ.૮૭) તે સ્વ.જેઠાલાલભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. શશીકાંતભાઇના ભાઇ તેમજ ભરતભાઇ તથા દીપકભાઇના પિતાશ્રી તેમજ જતીન, અંકિત, વિશાલ અને માધવી પ્રિતેશ વખારીયાના દાદા તેમજ ધોરાજીવાળા સ્વ. ડો. કેશવલાલ પારેખના જમાઇ તેમજ કાકુભાઇ પારેખના ફુઆ તા. ૪ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થના સભા તા. ૬ના ગુરૂવારે સાંજે ૪ થી પ અને ઉઠમણું સાંજે ૪ કલાકે અલ્કેશ્વર મહાદેવનું મંદિર, ૧/૧ર અલ્કાપુરી, રૈયા રોડ, અંબિકા પાર્કની સામેની શેરી, રાજકોટ મુકામે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કુમનબેન રાયઠઠ્ઠા
રાજકોટ : ધ્રાફાવાળા કુમનબેન રાયઠઠ્ઠા તે સ્વ. મથુરાદાસ વી. રાયઠઠ્ઠાના પુત્રી તથા સ્વ. નટવરલાલ, સ્વ. શામળદાસભાઇ, સ્વ. જયંતિલાલભાઇ, સ્વ. છોટાલાલભાઇ તેમજ રમણીકભાઇના બહેન (ઉ.વ.૬૯) તા. ૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. જેમનું બેસણું તા. ૬ના ગુરૂવારે સાંજે ૪થી પ સમ્રાટ એપાર્ટમેન્ટ, સી-પ, જલારામ-૧ સોસાયટી શેરી નં.૪, કોટેચા ચોક પાસે યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદુલાલ ચૌહાણ
રાજકોટ : ચંદુલાલ બેચરભાઇ ચૌહાણ (સી.બી. ચૌહાણ) નિવૃત રેલ્વે ગાર્ડ (ઉ.૬પ) તે નિતાબેનના પતિ તેમજ કલ્પેશસિંહ, દક્ષાબેન અને દિવ્યાબેનના પિતાશ્રી તથા સ્વ. મહેન્દ્રભાઇ અને સુરેશભાઇ, અર્જુનભાઇના ભાઇનું તા. ૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન અવંતી પાર્ક બ્લોક નં. ર૦, ગેઇટ નં. ર, શિતલ પાર્ક પાસે, મેલડીમાના મંદિર સામે ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો. ૯૮ર૪ર ૧૪૬૬૦)
લતાબેન બકરાણીયા
રાજકોટ : લતાબેન શશીકાંતભાઇ બકરાણીયા (ઉ.વ.પ૬) તે જીગ્નેશ તથા ચિરાગના માતુશ્રી તેમજ હરગોવિંદભાઇના નાના ભાઇના પત્ની તથા કમલેશભાઇના ભાભી તથા લલીતાબેન રમણીકભાઇ કરગથરા તથા મધુબેન ધનજીભાઇ કરગથરાના ભાભીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૬ના સાંજે ૪થી પઃ૩૦, ૭-ભકિતનગર, કેળવણી મંડળમાં યુનિટ-રમાં રાખેલ છે.
જમનાદાસ ડોડીયા
રાજકોટ : લુહાર જમનાદાસ મકનજી ડોડીયા (ઉ.વ.૮૯) તે ગીરીશભાઇ નીતીનભાઇ તથા ભાનુબેન હસમુખભાઇ, હસુબેન જયેન્દ્રભાઇ, ભાવનાબેન ભૂપેન્દ્રભાઇ, નીતાબેન સુરેશભાઇના પિતાશ્રી તથા હાર્દિક, કેવલના દાદા તથા ચમનભાઇ, મહેન્દ્રભાઇના મોટાભાઇનું તા. ૩ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૬ના ગુરૂવાર સાંજે ૪થી ૬, લુહાર વાડી સીયાણીનગર, રાજકોટ ખાતે બન્ને પક્ષનું રાખેલ છે.
અરૂણાબેન વોરા
રાજકોટ : સ્વ. હીરાલાલ લક્ષ્મીચંદ દફતરીની પુત્રી અરૂણાબેન રમણીકલાલ વોરા (સુદાનવાળા, ઉ.વ.૬૭) તે રશ્મીભાઇ દફતરી (ગેરી, રાજકોટ) તથા રાજુભાઇ (હૈદ્રાબાદ), સ્વ. હંસાબેન ગુલાબભાઇ ભટ્ટ, પુષ્પાબેન નવીનભાઇ મહેતા, ગં.સ્વ. જયશ્રીબેન અરવિંદભાઇ ગોડાના બહેનનું તા. ૧ના હૈદ્રાબાદમાં અવસાન થયેલ છે. સાદડી ગુરૂવાર તા. ૬ના સાંજે ૪થી પ, 'અરિહંત' ૩-અમૃતનગર, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નરસિંહભાઇ સોલંકી
જુનાગઢ : બામણગઢ નિવાસી નરસિંહભાઇ કાળાભાઇ સોલંકી (ઉ.વ.૮૮) તે અશોકભાઇ નરસિંહભાઇ સોલંકીના પિતાશ્રીનું તા. ૪ના મંગળવારે અવસાન થયેલ છે.
લાડુબેન હરપાળ
ધોરાજીઃ હરપાળ લાડુબેન છગનભાઇ (ઉ.વ.૯ર) તે સ્વ. છગનભાઇ નારસીભાઇ હરપાળના ધર્મપત્ની તેમજ કાંતીભાઇ હરપાળ (ગોંડલ) રમેશભાઇ હરપાળના માતુશ્રીનું તા. રને રવીવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ચલુવાડી પ્લોટ જેતપુર રોડ ધોરાજી રાખેલ છે.
ઇલાબેન જાની
જામજોધપુરઃ ઇલાબેન હિંમતલાલ જાની (ઉ.વ.૬૯) તે સ્વ. રમેશચંદ્ર એચ.જાનીના બહેન તથા વિશાલ તથા રવિન્દ્રના ફૈબાનું તા.રના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૬ ને ગુરૂવારે ૪.૩૦ થી પ.૩૦ કલાકે દરમ્યાન જાગનાથ મહાદેવ મંદિર (જામજોધપુર) ઉતરક્રિયા તા.૧ર બુધવારે 'મા મંગલ' તિરૂપતી સોસાયટી તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મમતાબેન ઉપાધ્યાય
વાંકાનેરઃ સ્વ.વિષ્ણુપ્રસાદ વનમાળીદાસ ઉપાધ્યાયના પુત્ર કપીલભાઇ (એડવોકેટ)ના નાનાભાઇ મનીષભાઇ ઉપાધ્યાયના પત્ની મમતાબેન (ઉ.વ.૩પ)નું તા.૪ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતીની ભોજનશાળા, રામચોક ખાતે રાખેલ છે.
ઠા. વૃજલાલ આડતીયા
જામકંડોરણા : ઠા. વૃજલાલ છગનલાલ આડતીયા (ઉ.વ.૭૭) તે સ્વ. દુર્લભભાઇ, સ્વ. જેઠુભાઇ, સ્વ. ચંદુભાઇ તથા અમુભાઇના લઘુબંધુ, જેન્તીભાઇના મોટાભાઇ અને કિરીટભાઇ, રાજુભાઇ, કિરણબેનના પિતાશ્રી તથા ડુંગરપુરવાળા સ્વ. ઠા. જેરામભાઇ જગજીવન ઉનડકટના જમાઇ તથા મનસુખભાઇ, જયંતિભાઇ અમુભાઇ, ક્રાંતિભાઇ, હંસાબેન, જયાબેનના બનેવીનું તા. પ-૧ર-ર૦૧૮ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી તા. ૭-૧ર-૧૮ શુક્રવારે સાંજે ૪ થી પ શ્રી લોહાણા મહાજન વાડી જામકંડોરણા ખાતે રાખેલ છે.
મીતાબેન રાણપરીયા
મોરબીઃ સ્વ.અમૃતલાલ ધનજીભાઇ રાણપરીયાના દિકરા લલીતભાઇના ધર્મપત્ની મીતાબેન (ઉ.વ.પ૪) તે વિમલભાઇના માતુશ્રી તેમજ મનહરલાલ તથા ચંદુલાલના નાનાભાઇના પત્ની તા.૩ના અવસાન પામેલ છે. બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી પ, કંદોઇ જ્ઞાતીની વાડી, જમાદાર શેરી, મોરબી રાખેલ છે.
રતિલાલ દવે
રાજકોટઃ બાજખેડાવાળ બ્રાહ્મણ રતિલાલ જેઠાલાલ દવે (નિવૃત્ત્। રેલ્વે કર્મચારી - મોરબી હાલ રાજકોટ) (ઉં.વ. ૮૧) જે વિપુલભાઈ (ભૂમિ કેમીસ્ટ), સ્વ. સંજયભાઈ તથા બિન્દુબેન વસંતકુમાર રાવલના પિતાશ્રી અને ગં.સ્વ. પ્રવિણાબેનના પતિ તથા સુરેશભાઈ (યુકો બેન્ક), સ્વ.હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, ગજેન્દ્રભાઈ (ખેતીવાડી ખાતું) તથા પ્રદિપભાઇ (સિંચાઇ વિભાગ)ના મોટાભાઈ તેમજ ગં.સ્વ.કોકિલાબેન એ. મહેતા (વેરાવળ), ગં.સ્વ. શારદાબેન એચ. ઠાકર (અમદાવાદ), ગં.સ્વ.જયોત્સનાબેન મહેશકુમાર જોષી (ગાંધીધામ) ના મોટાભાઈનું તા. ૩૦ના રોજ રાજકોટ મુકામે દુઃખદ્ અવસાન થયેલ છે. સદ્દગતનુ બેસણું તા. ૬ ને ગુરૂવારે બપોરે ૩: ૩૦ થી ૫:૩૦ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રેમજીભાઇ સોલંકી
રાજકોટઃ ખાંટ સ્વ. પ્રેમજીભાઇ નરશીભાઇ સોલંકી (ઉ.વ. ૪૬) તે મોહનભાઇ, સ્વ. ભનુભાઇના ભાઇનું તા. ર-૧ર-૧૮ રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૬ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા સોલવન્ટ, નારાયણનગર ગરબી ચોક ખાતે રાખેલ છે.
પરિમલ રીંડાણી
રાજકોટઃ સ્વ. ગુણવંતરાય રીંડાણીના પુત્ર તે હરીકેશ, કશ્યપ, જગદીપના ભાઇ તેમજ સૌ.ચી હિમાદ્રી દર્શન માંકડ, સૌ.ચી. ગીરા ઉજજવલ મજમુદારના પિતાશ્રી પરિમલ ઉમર વર્ષ ૬૨ (નિવૃત એસ.બી.આઇ) મહેન્દ્રભાઇ રસીકલાલ વસાવડાના જમાઇનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૬ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગે નાગર બોર્ડીંગ, વિરાણી હાઇસ્કુલ ખાતે રાખેલ છે.
મુકતાબેન ઠક્કર
રાજકોટ : સ્વ. છોટાલાલ ભવાનભાઇ ઠક્કર (દિલ્હીવાળા) ના ધર્મપત્ની ગં.સ્વ. મુકતાબેન છોટાલાલ ઠક્કર (ઉ.વ.૮૯) તે ભરતભાઇ (દિલ્હી), સ્વ. નલીનીબેન, કુસુમબેન હર્ષવર્ધનપોફલે (પુના), ગં.સ્વ. ઉષાબેન જયેન્દ્રકુમાર અઢિયા (રાજકોટ) ભાવનાબેન દેવેન્દ્રકુમાર પોપટ (અમેરીકા) તથા સ્વ. હિતેષભાઇના માતુશ્રીનું તા.૧ શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૬ના ગુરૂવારે સાંજના પ કલાકે, સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી પાસે, ગ્રાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
વૃજલાલ રાયચડા
કેશોદઃ હાલ જુનાગઢ વૃજલાલ મગનલાલ રાયચડા (ઉ.વ.૭૫) તે ધવલ તથા શિતલબેન કમલેશકુમાર તન્ના (જુનાગઢ) હેનાબેન મહેશકુમાર ગઢીયા (ગોંડલ)ના પિતાશ્રી ને સોૈમ્ય તથા ઓમના દાદા તે સ્વ. નટવરલાલ, મધુકાંત, ભાઇલાલભાઇ (કેશોદ) ધીરૂભાઇ, શશીકાંત તથા સુર્યકાંત (મુંબઇ)ના ભાઇ તથા જીવનલાલ પ્રેમજી કારીયા તથા વલ્લભદાસ પ્રેમજી (કોઠડી) વાળાના બનેવીનું તા.૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ૬-૧૨-૧૮ને ગુરૂવારના રોજ સમય ૪ થી પ નર્મદેશ્વર મંદિર જયશ્રી ફાટક રોડ, તીરૂપતિ એપાર્ટમેન્ટ સામે જુનાગઢ તેમજ કેશોદ, સાદડી તા. ૮ શનિવારે સાંજે ૪ થી પ રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ કેશોદ ખાતે રાખેલ છે.
વૈભવીબેન જોષી
ખંભાળીયાઃ જામનગર નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ પ્રદીપભાઈ અનંતરાય જોષીના પુત્રવધુ તેમજ જીતેન્દ્રભાઈ વૃજલાલ પંડયા (મું. ખંભાળીયા)ની પુત્રી અને દુષ્યંત પ્રદીપભાઈ જોષીના ધર્મપત્નિ વૈભવીબેન દુષ્યંતભાઈ જોષી (ઉ.વ. ૩૩)નું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૬ ગુરૂવારના રોજ ભાઈઓ તેમજ બહેનો માટે સાંજે ૪.૦૦ થી ૪.૩૦ કલાકે પાબારી હોલ, તળાવની પાળ પાસે રાખેલ છે. તેમજ માવતર પક્ષની સાદડી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (બ્રહ્મપુરી-મું. ખંભાળીયા) ખાતે તા. ૭ને શુક્રવારે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ કલાકે ભાઈઓ તેમજ બહેનો માટે રાખેલ છે.
ગિરીશભાઈ ઠાકર
રાજકોટ : ટંકારાવાળા ઠાકર ત્રંબકલાલ ભાઈશંકરના પુત્ર ગીરીશભાઈ ઠાકર તે જલ્પાબેન ઠાકર તથા નિરવ ઠાકરના પિતા તથા બી. ટી. ઠાકર, આર. ડી. ઠાકર, જે.ટી. ઠાકર, એમ. ડી. ડાકર, એન. ટી. ઠાકરના ભાઈ તથા હરેશ ઠાકર, રાહુલ ઠાકરના કાકા સ્વ.મનહરલાલ ચત્રભુજ શુકલના જમાઈનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના ૪ થી ૫ પરસાણાનગર શેરી નં.૭, ભીડભંજન મહાદેવના મંદિરે રાખેલ છે.
ભરતભાઇ ચાવડા
રાજકોટઃ દેવજીભાઇ ભગવાનજીભાઇ ચાવડાના પુત્ર ભરતભાઇ દેવજીભાઇ ચાવડાનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૬ના ગુરૂવારે સાંજે પ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
અમદાવાદ લેન્ડ ડેવલપમેન્ટ બેંકવાળા ચૈતન્યભાઇ મહેતાનું અવસાનઃ કાલે બેસણું
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ચૈતન્યભાઇ બળદેવભાઇ મહેતા (લેન્ડ ડેવલપમેન્ટ બેંક અમદાવાદાવાળ, હાલ રાજકોટ) તે ગીતાબેન લક્ષ્મીશંકર જોશી, સ્વ.જયશ્રીબેન પ્રમોદભાઇ જોશી, સ્વ.અતુલભાઇ મહેતા, સ્વ.મનોજભાઇ મહેતાના ભાઇ તથા દક્ષિણભાઇ જોષી, મયુરભાઇ પરેશભાઇના મામા તથા આશીષ ભવભૂતિના કાકાનું તા.૪ના અવસાન થયેલ છે.
બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪.૩૦થી ૬ ભીમનાથ મહાદેવનું મંદિર ધોળકીયા સ્કુલ, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.