અવસાન નોંધ
સુરધન પ્રિન્ટ (ગોંડલ)વાળા અતુલભાઈ પારેખની પુત્રી ભાવીનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થનાસભા
રાજકોટ, તા.૫ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સુરધન પ્રીન્ટવાળા અતુલભાઈ શાંતિલાલ પારેખની પુત્રી, તેમજ મિત અને પ્રેમની બહેન, તેમજ કિર્તીભાઈ (મલાડ) અને દિપકભાઈ (ગોંડલ)ની ભત્રીજી, તેમજ નાનુભાઈ હરીભાઈ દેવળીયા (ગોંડલ)ની ભાણેજ ભાવી (ઉ.વ.૨૨) તા.૨ને શુક્રવારના રોજ મુંબઈ ખાતે અવસાન પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા કાલે તા.૬ને મંગળવારે સાંજે ૪ થી ૫ વાગ્યે જૈન ઉપાશ્રય, જૈન દેરાસરની બાજુમાં, ૧૪ જુના જાગનાથ, રાજકોટ ખાતે રાખેલ છે.
હેમાબેન લાલવાણી
જૂનાગઢઃ હેમાબેન તે દિનેશભાઇ હરિભાઇ લાલવાણીનાં ધર્મપત્નિનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. પ ને સોમવારનાં રોજ સાંજે ૪ થી પ કલાકે, ભાભાવાડી, મહાલક્ષ્મી સ્ટ્રીટ, દાણાપીઠ પાસે ખાતે રાખેલ છે
તુલસીભાઈ ડાભી
રાજકોટ : તુલસીભાઈ દેવજીભાઈ ડાભી (ઉ.વ.૬૫) તે જીજ્ઞેશભાઈ, કિશોરભાઈ, પિયુષભાઈના પિતાશ્રી તથા ડાયાભાઈ પરસોતમભાઈના ભાઈશ્રીનું તા.૩ના શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
ધારી કિશાન મોરચા ભાજપના પ્રમુખ અશ્વિનભાઇ કુંજડીયાના કાકાનું અવસાન
ચલાલા : ધારી તાલુકાના બોરડી નિવાસી રામભાઇ ભવાનભાઇ કુંજડીયા (ઉ.વ.પ૪) તે સુરેશભાઇ, ડો. પ્રકાશભાઇના પિતાશ્રી તેમજ ડો. બાબભાઇ, ડો. રસીકભાઇ અને મનસુખભાઇ અને ભોળાભાઇના ભાઇ અને અશ્વિનભાઇ કુંજડીયા (ધારી તાલુકાના ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ડીરેકટર) તેમજ કૈલાસબેન કુંજડીયા (મહીલા બાળ વિકાસ સમિતિ જીલ્લા પંચાયત અમરેલીના પૂર્વ ચેરમેન)ના કાકાનું અવસાન થયેલ છે.
જયાબેન રેણુકા
ઉના : બારોટ જ્ઞાતિના જયાબેન મોહનલાલ રેણુકા (ઉ.વ.૭ર) તે નિવૃત શિક્ષક મોહનલાલ મુળુભાઇ રેણુકાના ધર્મપત્ની તથા ધીરજલાલ, કિશોરભાઇ નિવૃત શિક્ષકના ભાભી તથા પ્રતાપ બારોટ (સાહિત્યકાર), શિક્ષક તથા શૈલેષભાઇના માતુશ્રી તથા વિવેક, હેમાંગ, હાર્દિકના દાદીમાં તા. ૩ના અવસાન પામેલ છે. બેસણું તા. પ સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શિક્ષક સોસાયટી ઉના મુકામે રાખેલ છે.
મનસુખભાઇ ત્રિવેદી
પોરબંદર : કાંટેલા નિવાસી મનસુખભાઇ જાદવજીભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૮) તે જાદવજીભાઇ ભીમજીભાઇ ત્રિવેદીના પુત્રનું તા. ૩ શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ કાંટેલા તેમના નિાવસ્થાને રાખેલ છે.
દુદાભાઇ વોરા
ગોંડલ : દુદાભાઇ ખીમજીભાઇ વોરા (ઉ.વ. ૯૮) તે ધરમશીભાઇ, ધીરજલાલ, મગનભાઇના પિતાનું તા. ૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬, કૈલાશબાગ-૩/૧૦, ગોંડલ રાખેલ છે.
યજ્ઞાબેન રાવલ
ગોંડલ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યજ્ઞાબેન ઉંમર ૩૮ તે ભાવેશ મહેશભાઇ રાવલના ધર્મત્ની તથા સ્વ. હરીશકુમાર જોષી, સરલાબેન જોશીના પુત્રી ભાવિક તથા રાહુલના બહેનનું તા. ૩ના અવસાન થયેલ છે. બેસણું તા. પ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, ૭ સ્ટેશન પ્લોટ ગોંડલ રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
વિરજીભાઇ ડોબરીયા
ઉપલેટા : સ્વ. વિરજીભાઇ ભગવાનજીભાઇ ડોબરીયા (ઉ.વ.૬પ) તે નીતિનભાઇ ડોબરીયા તથા તુષારભાઇ ડોબરીયાના પિતાશ્રીનું તા. ૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને ગુરૂવારના રોજ જુની વલ્લભ વિદ્યાલય, કોર્ટ સામે ઉપલેટા ખાતે બપોરના ૪ થી ૬ રાખેલ છે.
નિવૃત ડીવાયએસપી ભરતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન
રાજકોટ : મૂળ ગામ માથક હાલ રાજકોટ ભરતસિંહજી દેવીસિંહજી ઝાલા (નિવૃત-ડીવાયએસપી) તે ધર્મેન્દ્રસિંહ તથા ભાવેન્દ્રસિંહના પિતાશ્રીનું તા. ૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. પના સોમવારે સાંજે પ થી ૬, શિવમંદિર, શીવનગર-૩, માલવીયા કોલેજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.
મેનાબેન માટા
રાજકોટઃ અશોકભાઇ કિશનચંદ માટાના પત્ની મેનાબેન અશોકભાઇ માટા (ઉ.વ. ૬૦) તે વિજય, અનુપ, ભરત, કુંદનના ભાભી તથા ગોપાલ, ગીરધરલાલ, નંદના માતાશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું (પઘડીયુ) તા. ૬ના મંગળવારે શ્રી ગુલગુલરાજ સાહેબજીની કુટીયા ઝલુલેલાલ મંદિર પાસે, રેફયુજી કોલોની રાજકોટ ખાતે સાંજે પઃ૩૦ વાગ્યે રાખેલ છે.
મહંમદહુસેન વાડીવાલા
રાજકોટ : મહંમદહુસેન મુસાજી વાડીવાલા (ઉ.વ.૯૦) તે સૈફુદીનભાઇ મ. બાનુબેન, શીરીનબેન, શરીફાબેન, અને રેહાનાબેનના ભાઇ તથા ફખરૂદીનભાઇ, સૈફુદીનભાઇ, યુસુફભાઇ, સીરાજભાઇ, અમીનાબેન (જુનાગઢ) ખદીજાબેન (મુંબઇ)ના બાવાજીનું રવિવારે અવસાન થયેલ છે. તેમના સીયુમના સીપારા તા. ૬ના મંગળવારે બપોરે ૧-૩૦ વાગ્યે જોહરની નમાઝ બાદ નુર હોલ ખાતે રાખેલ છે.
રમાબેન દવે
રાજકોટ : ચા.મ. મોઢ બ્રાહ્મણ (મુળ થોરીયાલી) રમાબેન પ્રવિણચંદ્ર દવે (ઉ.વ.૮ર) તે સ્વ. પ્રવિણચંદ્ર રતિલાલ દવેના ધર્મપત્ની તથા નરેન્દ્ર પી. દવે (રાજકોટ વો. બ્લડ બેંક), કોકીલાબેન, હંસાબેન, હિનાબેન, હેમાબેન તથા કિરણબેનના માતુશ્રી તેમજ ડો. માર્કેન્ડભાઇ શંકરલાલ ત્રિવેદી (પડધરી)ના બહેનનું તા. ૪ના રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું બેસણું-ઉઠમણું ગુરૂવાર તા. ૮ના સાંજે ૪ થી પ કલાકે, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મિલપરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મયુરીબેન ધંધુકીયા
રાજકોટ : જોડીયા નિવાસી હંસરાજભાઇ ધંધુકીયાના પુત્રવધુ મયુરીબેન પ્રજ્ઞેશભાઇ ધંધુકીયા (ઉ.વ.ર૮)નું તા. ૪ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. પના સોમવારે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસ સ્થાન દેવપુષ્પ એપાર્ટમેન્ટ હોલી રીડીમર સ્કૂલ પાસે, યાગરાજનગર-ર, ગોકુલ મથુરા પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન જોબનપુત્રા
રાજકોટઃ ઠા. જીવરાજભાઇ હરીભાઇ જોબનપુત્રાનાં પુત્ર અ.નિ. મનસુખલાલભાઇનાં ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૭૪) તે રાજુભાઇ, રજનીકાંત, મેનાબેન (ધ્રાંગધ્રા) પ્રજ્ઞાબેન (બિલખા) મીરાબેન (માંડાગાસ્કર), અંજનાબેન (રાજકોટ) શીલ્પાબેનનાં માતુશ્રી તે ચૈતન્ય, પ્રિયલ, હેલીના દાદી તે (જામ-જોધપુર વાળા) મથુરાદાસ લક્ષ્મીદાસ રાજાણીના દીકરી તે સ્વ.રમેશભાઇ, હરેશભાઇ, કાંન્તીભાઇ, દિનેશભાઇ, પરેશભાઇ, જયશ્રીબેન કારીયા (અમદાવાદ)નાં બહેન અક્ષરવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.પને સોમવારે સાંજે પ-૩૦ કલાકે પંચનાથ મંદિરમાં રાખેલ છે.
કાળુભાઇ કંઝારીયા
મોરબીઃ કંઝારીયા કાળુભાઇ દેવજીભાઇ (ઉ.વ.૭પ - અર્જુન સાઇકલ વાળા) તે અરજણભાઇના ભાઇ તથા અશોકભાઇ, શૈલેષભાઇ, નરેશભાઇના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. બેસણું તા.પને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન માધાપર શેરી નં.૧૮ મોરબી ખાતે રાખેલ છે.
ઇન્દુબેન જોષી
રાજકોટ,: ઐ. સ. ચિભડિયા બ્રહ્મ સમાજના ઇન્દુબેન નવનિતભાઇ જોષી (ઉ.વ.૬૬)નું તા.રના લાસા મુકામે અવસાન થયેલ છે. તે ઔદિચ્ય ચિભડીયા બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુશંકરભાઇ તથા ધીરૂભાઇ તથા ભૂપતભાઇ (રાજકોટ) તથા બટુકભાઇ તથા અરવિંદભાઇના કાકાના દિકરા સ્વ.નવનિતભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની અને સ્વ.ગુણવંતભાઇ (ધારી) તથા સોમનાથભાઇ પ્રફુલભાઇ, પ્રકાશભાઇ, લાસા તથા રાજકોટ ચિભડીયા બ્રહ્મ સમાજનાં પૂર્વ પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ જોષીના મોટાબાપુજીના દિકરા સ્વ.નવનીતભાઇના ધર્મપત્ની અને કિર્તિબેન દેવેન્દ્રભાઇ ભટ્ટ-ધારીના માતુશ્રીની ઉત્તરક્રિયા તા.૧૧ના અને શ્રવણી તા.૧રના લાસા મુકામે રાખવામાં આવેલ છે.
નિર્મળાબેન રાચ્છ
રાજકોટઃ ગં. સ્વ. નિર્મળાબેન મૂળરાજ રાચ્છ તે સ્વ.મૂળરાજ દયાળજી રાચ્છ (લોખંડવાળા)ના ધર્મપત્ની તા.૩ના શ્રીજી ચરણ પામ્યા છે. તે જયેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, અતુલભાઇ, દિલીપભાઇના માતુશ્રી અને હંસાબેન મહેન્દ્રકુમાર તન્ના વેરાવળ, જયશ્રીબેન જયકાંતભાઇ સુબા, અને સુધાબેન અરવીંદભાઇ ઠકકરના માતુશ્રી અને વિનોદરાય ચંદુલાલ કારીયાના બહેનની પ્રાર્થનાસભા તથા સાદડી તા.પને સોમવારે સાંજે ૪ થી પ દિલીપભાઇના નિવાસસ્થાને જી-હીત પાર્ક, દ્વારીકા હાઇટની પાછળ, માધાપર ચોકડી, ૧પ૦ રીંગ રોડ ખાતે રાખેલ છે.
મંજુલાબેન મકવાણા
કાલાવડઃ કાલાવડ મચ્છુ કઠીયા સઇ સુતાર-દરજી સ્વ.મગનલાલ સુંદરજીભાઇના પત્ની મંજુલાબેન તે રાજેશકુમાર મગનલાલ મકવાણા તથા કિર્તીકુમાર મગનલાલ મકવાણા તથા કુંદનબેન દિનેશકુમાર તથા અસ્મીતા પરેશકુમાર ધામેચાના માતુશ્રી તથા હસમુખભાઇ, અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, અતુલભાઇ, રમેશભાઇ તથા સ્વ.કાંતીભાઇના કાકી તથા સ્વ.પોપટભાઇ ત્રીકમજી પીઠડીયા તથા નરભેરામ ત્રીકમજી પીઠડીયા રહે. ધ્રોલ વાળાના બહેનનું દુઃખદ અવસાન તા.૪ના રોજ થયેલ છે. જેમનું ઉઠમણું આજે તા.પના રોજ કાલાવડ મુકામે તેમના નિવાસ સ્થાન કારીગર ગરબી ચોકમાં સાંજે ૪ થી પ રાખેલ છે. તથા માવતર પક્ષની સાદડી કાલાવડ મુકામે સાથે રાખેલ છે.
કેતનભાઇ ઓઝા
રાજકોટઃ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.ઇન્દુમતીબેન હરસુખરાય ત્રિવેદીના ભત્રીજા તે સ્વ.હરેન્દ્રભાઇ નવલશંકર ઓઝા તથા નયનાબેન ઓઝા (રિટાયર્ડ સ્ટાફ ટી.બી. હોસ્પિટલ - કોઠારીયા)ના પુત્ર કેતનભાઇ ઓઝા (પરફેકટ પાઇન સ્ટિક વાળા) (ઉ.વ.૪૪) તે વન્દનાબેન ઓઝાના પતિ, તે આસ્થાબેન અને જનકભાઇના પિતાશ્રી તે સ્વ.અંબાશંકરભાઇ પૂ. ઓઝાના દોહિત્ર તેમજ તૃપ્તિબેનના ભાઇ અને પ્રબિરકુમાર શુકલના સાળા તે મહેશભાઇ ભટ્ટ (સાવરકુંડલા વાળા)ના જમાઇનું તા.રના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પના સોમવારે સાંજના પ થી ૬ પંચશીલ કોમ્યુનિટી હોલ, એચ.જે. હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન જોષી
રાજકોટઃ નિર્મળાબેન જોષી (ઉ.વ.૮૨) તે સ્વ.કાંતિલાલ જેશંકર જોષીનાં ધર્મપત્ની ડી.કે.જોષી તલાટી કમ મંત્રી (નિવૃત), કે.કે.જોષી હેડ કલાર્ક આઈ.જી.પી. ઓફીસ આર્મ્ડ યુનિટ, રાજકોટ, જે.કે. જોષી ટેકસ
ઈન્સ્પેકટર આર.એમ.સી. રાજકોટનાં માતુશ્રીનું તા.૪નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ગુરૂવારનાં સાંજના ૪ થી ૬ કલાક, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.
લીલાધરભાઈ બગથરીયા
રાજકોટઃ સ્વ.વાણંદ લીલાધરભાઈ ઉર્ફે લલીતભાઈ છગનભાઇ બગથરીયા (ઉ.વ.૫૨) તે ચુનીલાલ છગનભાઈ બગથરીયા તથા હરેશભાઈ છગનભાઈ બગથરીયાના નાનાભાઈ તથા કમલેશભાઈ તથા પરેશભાઈના કાકા તા.૪ રવિવારના રોજ અવાસન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ ગુરૂવાર બપોરેનાં ૪ થી ૬, હાલઃ પારડી (બોરીયાવાળા) લાઈફલાઈન હોસ્પીટલ સામે, પારડી મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
વિદુલાબેન અગ્રાવત
રાજકોટઃ રામાનંદી વિદુલા રમેશભાઈ અગ્રાવત (ઉ.વ.૪૯) તે કૌશિક તથા દીલીપના માતુશ્રી તા.૪ને રવિવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬, સીતારામ સોસાયટી, ૭/૮કોર્નર શ્રીરામપાનની બાજુમાં તેમના નિવસાસ્થાને રાખેલ છે.
અવસાન નોંધ 1
સુરધન પ્રિન્ટ (ગોંડલ)વાળા અતુલભાઈ પારેખની પુત્રી
ભાવીનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થનાસભા
રાજકોટ, તા.૫ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સુરધન પ્રીન્ટવાળા અતુલભાઈ શાંતિલાલ પારેખની પુત્રી, તેમજ મિત અને પ્રેમની બહેન, તેમજ કિર્તીભાઈ (મલાડ) અને દિપકભાઈ (ગોંડલ)ની ભત્રીજી, તેમજ નાનુભાઈ હરીભાઈ દેવળીયા (ગોંડલ)ની ભાણેજ ભાવી (ઉ.વ.૨૨) તા.૨ને શુક્રવારના રોજ મુંબઈ ખાતે અવસાન પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા કાલે તા.૬ને મંગળવારે સાંજે ૪ થી ૫ વાગ્યે જૈન ઉપાશ્રય, જૈન દેરાસરની બાજુમાં, ૧૪ જુના જાગનાથ, રાજકોટ ખાતે રાખેલ છે.
તુલસીભાઈ ડાભી
રાજકોટ : તુલસીભાઈ દેવજીભાઈ ડાભી (ઉ.વ.૬૫) તે જીજ્ઞેશભાઈ, કિશોરભાઈ, પિયુષભાઈના પિતાશ્રી તથા ડાયાભાઈ પરસોતમભાઈના ભાઈશ્રીનું તા.૩ના શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
ધારી કિશાન મોરચા ભાજપના પ્રમુખ અશ્વિનભાઇ કુંજડીયાના કાકાનું અવસાન
ચલાલા : ધારી તાલુકાના બોરડી નિવાસી રામભાઇ ભવાનભાઇ કુંજડીયા (ઉ.વ.પ૪) તે સુરેશભાઇ, ડો. પ્રકાશભાઇના પિતાશ્રી તેમજ ડો. બાબભાઇ, ડો. રસીકભાઇ અને મનસુખભાઇ અને ભોળાભાઇના ભાઇ અને અશ્વિનભાઇ કુંજડીયા (ધારી તાલુકાના ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ડીરેકટર) તેમજ કૈલાસબેન કુંજડીયા (મહીલા બાળ વિકાસ સમિતિ જીલ્લા પંચાયત અમરેલીના પૂર્વ ચેરમેન)ના કાકાનું અવસાન થયેલ છે.
જયાબેન રેણુકા
ઉના : બારોટ જ્ઞાતિના જયાબેન મોહનલાલ રેણુકા (ઉ.વ.૭ર) તે નિવૃત શિક્ષક મોહનલાલ મુળુભાઇ રેણુકાના ધર્મપત્ની તથા ધીરજલાલ, કિશોરભાઇ નિવૃત શિક્ષકના ભાભી તથા પ્રતાપ બારોટ (સાહિત્યકાર), શિક્ષક તથા શૈલેષભાઇના માતુશ્રી તથા વિવેક, હેમાંગ, હાર્દિકના દાદીમાં તા. ૩ના અવસાન પામેલ છે. બેસણું તા. પ સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શિક્ષક સોસાયટી ઉના મુકામે રાખેલ છે.
મનસુખભાઇ ત્રિવેદી
પોરબંદર : કાંટેલા નિવાસી મનસુખભાઇ જાદવજીભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૮) તે જાદવજીભાઇ ભીમજીભાઇ ત્રિવેદીના પુત્રનું તા. ૩ શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ કાંટેલા તેમના નિાવસ્થાને રાખેલ છે.
દુદાભાઇ વોરા
ગોંડલ : દુદાભાઇ ખીમજીભાઇ વોરા (ઉ.વ. ૯૮) તે ધરમશીભાઇ, ધીરજલાલ, મગનભાઇના પિતાનું તા. ૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬, કૈલાશબાગ-૩/૧૦, ગોંડલ રાખેલ છે.
યજ્ઞાબેન રાવલ
ગોંડલ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યજ્ઞાબેન ઉંમર ૩૮ તે ભાવેશ મહેશભાઇ રાવલના ધર્મત્ની તથા સ્વ. હરીશકુમાર જોષી, સરલાબેન જોશીના પુત્રી ભાવિક તથા રાહુલના બહેનનું તા. ૩ના અવસાન થયેલ છે. બેસણું તા. પ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, ૭ સ્ટેશન પ્લોટ ગોંડલ રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
વિરજીભાઇ ડોબરીયા
ઉપલેટા : સ્વ. વિરજીભાઇ ભગવાનજીભાઇ ડોબરીયા (ઉ.વ.૬પ) તે નીતિનભાઇ ડોબરીયા તથા તુષારભાઇ ડોબરીયાના પિતાશ્રીનું તા. ૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને ગુરૂવારના રોજ જુની વલ્લભ વિદ્યાલય, કોર્ટ સામે ઉપલેટા ખાતે બપોરના ૪ થી ૬ રાખેલ છે.
નિવૃત ડીવાયએસપી ભરતસિંહ ઝાલાનું દુઃખદ અવસાન
રાજકોટ : મૂળ ગામ માથક હાલ રાજકોટ ભરતસિંહજી દેવીસિંહજી ઝાલા (નિવૃત-ડીવાયએસપી) તે ધર્મેન્દ્રસિંહ તથા ભાવેન્દ્રસિંહના પિતાશ્રીનું તા. ૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું આજે તા. પના સોમવારે સાંજે પ થી ૬, શિવમંદિર, શીવનગર-૩, માલવીયા કોલેજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.
મેનાબેન માટા
રાજકોટઃ અશોકભાઇ કિશનચંદ માટાના પત્ની મેનાબેન અશોકભાઇ માટા (ઉ.વ. ૬૦) તે વિજય, અનુપ, ભરત, કુંદનના ભાભી તથા ગોપાલ, ગીરધરલાલ, નંદના માતાશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું (પઘડીયુ) તા. ૬ના મંગળવારે શ્રી ગુલગુલરાજ સાહેબજીની કુટીયા ઝલુલેલાલ મંદિર પાસે, રેફયુજી કોલોની રાજકોટ ખાતે સાંજે પઃ૩૦ વાગ્યે રાખેલ છે.
મહંમદહુસેન વાડીવાલા
રાજકોટ : મહંમદહુસેન મુસાજી વાડીવાલા (ઉ.વ.૯૦) તે સૈફુદીનભાઇ મ. બાનુબેન, શીરીનબેન, શરીફાબેન, અને રેહાનાબેનના ભાઇ તથા ફખરૂદીનભાઇ, સૈફુદીનભાઇ, યુસુફભાઇ, સીરાજભાઇ, અમીનાબેન (જુનાગઢ) ખદીજાબેન (મુંબઇ)ના બાવાજીનું રવિવારે અવસાન થયેલ છે. તેમના સીયુમના સીપારા તા. ૬ના મંગળવારે બપોરે ૧-૩૦ વાગ્યે જોહરની નમાઝ બાદ નુર હોલ ખાતે રાખેલ છે.
રમાબેન દવે
રાજકોટ : ચા.મ. મોઢ બ્રાહ્મણ (મુળ થોરીયાલી) રમાબેન પ્રવિણચંદ્ર દવે (ઉ.વ.૮ર) તે સ્વ. પ્રવિણચંદ્ર રતિલાલ દવેના ધર્મપત્ની તથા નરેન્દ્ર પી. દવે (રાજકોટ વો. બ્લડ બેંક), કોકીલાબેન, હંસાબેન, હિનાબેન, હેમાબેન તથા કિરણબેનના માતુશ્રી તેમજ ડો. માર્કેન્ડભાઇ શંકરલાલ ત્રિવેદી (પડધરી)ના બહેનનું તા. ૪ના રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું બેસણું-ઉઠમણું ગુરૂવાર તા. ૮ના સાંજે ૪ થી પ કલાકે, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મિલપરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મયુરીબેન ધંધુકીયા
રાજકોટ : જોડીયા નિવાસી હંસરાજભાઇ ધંધુકીયાના પુત્રવધુ મયુરીબેન પ્રજ્ઞેશભાઇ ધંધુકીયા (ઉ.વ.ર૮)નું તા. ૪ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. પના સોમવારે સાંજે ૪ વાગ્યે તેમના નિવાસ સ્થાન દેવપુષ્પ એપાર્ટમેન્ટ હોલી રીડીમર સ્કૂલ પાસે, યાગરાજનગર-ર, ગોકુલ મથુરા પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન જોબનપુત્રા
રાજકોટઃ ઠા. જીવરાજભાઇ હરીભાઇ જોબનપુત્રાનાં પુત્ર અ.નિ. મનસુખલાલભાઇનાં ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ.૭૪) તે રાજુભાઇ, રજનીકાંત, મેનાબેન (ધ્રાંગધ્રા) પ્રજ્ઞાબેન (બિલખા) મીરાબેન (માંડાગાસ્કર), અંજનાબેન (રાજકોટ) શીલ્પાબેનનાં માતુશ્રી તે ચૈતન્ય, પ્રિયલ, હેલીના દાદી તે (જામ-જોધપુર વાળા) મથુરાદાસ લક્ષ્મીદાસ રાજાણીના દીકરી તે સ્વ.રમેશભાઇ, હરેશભાઇ, કાંન્તીભાઇ, દિનેશભાઇ, પરેશભાઇ, જયશ્રીબેન કારીયા (અમદાવાદ)નાં બહેન અક્ષરવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.પને સોમવારે સાંજે પ-૩૦ કલાકે પંચનાથ મંદિરમાં રાખેલ છે.
કાળુભાઇ કંઝારીયા
મોરબીઃ કંઝારીયા કાળુભાઇ દેવજીભાઇ (ઉ.વ.૭પ - અર્જુન સાઇકલ વાળા) તે અરજણભાઇના ભાઇ તથા અશોકભાઇ, શૈલેષભાઇ, નરેશભાઇના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. બેસણું તા.પને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન માધાપર શેરી નં.૧૮ મોરબી ખાતે રાખેલ છે.
ઇન્દુબેન જોષી
રાજકોટ,: ઐ. સ. ચિભડિયા બ્રહ્મ સમાજના ઇન્દુબેન નવનિતભાઇ જોષી (ઉ.વ.૬૬)નું તા.રના લાસા મુકામે અવસાન થયેલ છે. તે ઔદિચ્ય ચિભડીયા બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુશંકરભાઇ તથા ધીરૂભાઇ તથા ભૂપતભાઇ (રાજકોટ) તથા બટુકભાઇ તથા અરવિંદભાઇના કાકાના દિકરા સ્વ.નવનિતભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની અને સ્વ.ગુણવંતભાઇ (ધારી) તથા સોમનાથભાઇ પ્રફુલભાઇ, પ્રકાશભાઇ, લાસા તથા રાજકોટ ચિભડીયા બ્રહ્મ સમાજનાં પૂર્વ પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ જોષીના મોટાબાપુજીના દિકરા સ્વ.નવનીતભાઇના ધર્મપત્ની અને કિર્તિબેન દેવેન્દ્રભાઇ ભટ્ટ-ધારીના માતુશ્રીની ઉત્તરક્રિયા તા.૧૧ના અને શ્રવણી તા.૧રના લાસા મુકામે રાખવામાં આવેલ છે.
નિર્મળાબેન રાચ્છ
રાજકોટઃ ગં. સ્વ. નિર્મળાબેન મૂળરાજ રાચ્છ તે સ્વ.મૂળરાજ દયાળજી રાચ્છ (લોખંડવાળા)ના ધર્મપત્ની તા.૩ના શ્રીજી ચરણ પામ્યા છે. તે જયેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, અતુલભાઇ, દિલીપભાઇના માતુશ્રી અને હંસાબેન મહેન્દ્રકુમાર તન્ના વેરાવળ, જયશ્રીબેન જયકાંતભાઇ સુબા, અને સુધાબેન અરવીંદભાઇ ઠકકરના માતુશ્રી અને વિનોદરાય ચંદુલાલ કારીયાના બહેનની પ્રાર્થનાસભા તથા સાદડી તા.પને સોમવારે સાંજે ૪ થી પ દિલીપભાઇના નિવાસસ્થાને જી-હીત પાર્ક, દ્વારીકા હાઇટની પાછળ, માધાપર ચોકડી, ૧પ૦ રીંગ રોડ ખાતે રાખેલ છે.
મંજુલાબેન મકવાણા
કાલાવડઃ કાલાવડ મચ્છુ કઠીયા સઇ સુતાર-દરજી સ્વ.મગનલાલ સુંદરજીભાઇના પત્ની મંજુલાબેન તે રાજેશકુમાર મગનલાલ મકવાણા તથા કિર્તીકુમાર મગનલાલ મકવાણા તથા કુંદનબેન દિનેશકુમાર તથા અસ્મીતા પરેશકુમાર ધામેચાના માતુશ્રી તથા હસમુખભાઇ, અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, અતુલભાઇ, રમેશભાઇ તથા સ્વ.કાંતીભાઇના કાકી તથા સ્વ.પોપટભાઇ ત્રીકમજી પીઠડીયા તથા નરભેરામ ત્રીકમજી પીઠડીયા રહે. ધ્રોલ વાળાના બહેનનું દુઃખદ અવસાન તા.૪ના રોજ થયેલ છે. જેમનું ઉઠમણું આજે તા.પના રોજ કાલાવડ મુકામે તેમના નિવાસ સ્થાન કારીગર ગરબી ચોકમાં સાંજે ૪ થી પ રાખેલ છે. તથા માવતર પક્ષની સાદડી કાલાવડ મુકામે સાથે રાખેલ છે.