Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020
ભાવનાબેન જરીયા (ગોરખીયા)

રાજકોટઃ શાંતિલાલ ધનસીંગભાઇ જરીયા (ગોરખીયા) નાં ધર્મપત્નિ ભાવનાબેન (ઉ.વ. પ૮) તે જયેન્દ્રભાઇ, જીજ્ઞેશભાઇ તથા ધર્મીષ્ઠાબેન દિનેશભાઇ જરીયા (જરોલી)નાં માતૃશ્રીનું તા. ૧ ને મંગળવારનાં અવસાન થયેલ છે. મો. નં. ૯૮રપ૬ ૭રપ૪૧, ૯૮૭૯ર ૩પ૩ર૮, ૯૪૦૯૩ ૮ર૭૪પ

ભજન સંતવાણીના કલાકાર પ્રભાતસિંહ ગોહિલનું અવસાન

રાજકોટ : મુળ ભડીભંડારીયા નિવાસી હાલ રાજકોટ જાણીતા ભજન સંતવાણીના કલાકાર પ્રભાતસિંહ હઠીસિંહ ગોહિલ (ઉ.વ.૪૫) તે ભરતસિંહ ગોહિલ અને જયસિંહ ગોહિલના મોટાભાઇ તેમજ પરીક્ષીતસિંહ ગોહિલના પિતાશ્રીનું તા. ૩ ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૫ ના શનિવારે સાંજે ૪ થી ૬ ભકતકવિ નરસિંહ મહેતા ટાઉનશીપ, વીગ-ડી, ફલેટ નં. ૨૦૭, કુવાડવા રોડ, ડી-માર્ટની પાછળ, વૃન્દાવન પાર્ક સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

દુંરગાબેન વિરડીયા

ગોંડલ :  જેઠાભાઇ કરશનભાઇ વિરડીયાના પુત્રી દુંરગાબેન જેઠાભાઇ વિરડીયા (ઉ.૪૮) તથા રાજેશકુમાર ભરતભાઇ બુટાણીના ધર્મપત્ની તથા સાગર અને નયનના માતુશ્રી તથા સંજયભાઇ (નાગરીક બેંક -ગોંડલ)ના બેનનું તા. ૩ ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. પ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયુભાઇ દોશીનુ  અવસાન

રાજકોટ : જયુભાઇ નવરંગલાલ દોશી (નિવૃત્ત એલઆઇસી અધિકારી) તે કલ્પનાબેન (નિવૃત વોર્ડ ઇન્ચાર્જ સીવિલ)ના પતિ અને સ્વ. મયુર અને ચેતન (એલઆઇસી)ના પિતાશ્રી તેમજ માયા અને જસ્મીના (ડોલી)ના સસરા અને કૃણાલ, ખ્યાતિ, નિનાદ, ચિંતનના દાદા તેમજ નવીનભાઇ અને નરેન્દ્ર વોરાના બનેવી અને સરલાબેન ખંઢેરીયા અને રમીલાબેન દોશીના મોટાભાઇનું તા. ૩  ગુરૂવારના અવસાન થયેલ છે. ચેતન દોશી (મો. ૯૪ર૭ર ર૧૪૭૭)

મીનાબેન રાચ્છ

રાજકોટઃ નિવાસી સ્વ.મીનાબેન ભરતભાઈ રાચ્છ તે સ્વ.ભરતભાઈ જેન્તીભાઈ રાચ્છ (મીનાબેન કુંડલિયા આર્ટસ કોલેજ)ના ધર્મપત્નીનું તા.૩ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તે માર્મિક (નોબલ ઈલેકટ્રેડ), કાજલ દિપકુમાર પોન્દા (બોઈસર), તેમજ દિશા વિકાસકુમાર રાજા (દુબઈ)ના માતુશ્રી તથા સ્વ.ગોરધનદાસ પ્રેમજીભાઈ મણિયાર (બીલખાવાળા) હાલ રાજકોટના દિકરી તેમજ વિનુભાઈ, સુરેશભાઈ મણિયાર (બિલ્ડર્સ), જયશુખભાઈ (વડોદરા), હરેશભાઈ (આર.એન.એસ.બી.) તથા ભાવેશભાઈ મણિયાર (એલ.આઈ.સી.) વાળાના બેન છે. તેમની ટેલિફોનીક પ્રાર્થનાસભા તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ રાખેલ છે. માર્મિક મો.૯૮૯૮૧ ૦૧૧૦૨, વિનુભાઈ મો.૯૮૭૯૧ ૬૮૮૩૯

પ્રેમીલાબેન દવે

રાજકોટઃ ચા.મ.મો. બ્રહ્મણ મુળ સાલપીપળીયા વાળા હાલ રાજકોટ નિવાસી  સ્વ.મનસુખલાલભાઈ હરિશંકરભાઈ દવેના ધર્મપત્ની પ્રેમીલાબેન મનસુખલાલભાઈ દવે, જે સ્વ.મહેન્દ્રભાઈ દવે તથા ભૂપતભાઈ દવે (રેલ્વે) તથા નિર્મળાબેન ભટ્ટ, ઈલાબેન પંડયા, ગીતાબેન પંડયા તથા જાગૃતિબેન જાનીના માતુશ્રી તથા નૈમિષ, હાર્દિક, યોગેશના દાદી તથા વાઘેશ્વરી મંદિરવાળા સ્વ.હેમશંકરભાઈ કાનજીભાઈ દવેના પુત્રી પ્રેમીલાબેન દવેનો કૈલાશવાસ તા.૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૫ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નૈમિષ મો.૮૦૦૦૭ ૮૬૯૨૮, ૭૬૯૮૨ ૮૭૪૭૦, રમાંકાતભાઈ મો.૯૯૭૪૬ ૮૩૧૧૧, રાધેશ્યામભાઈ મો.૯૪૨૬૨ ૫૮૬૨૭

લીલાવંતીબે સોલંકી

રાજકોટઃ નિવાસી રવિન્દ્રભાઈ મનહરભાઈ સોલંકી (તબલાવાલા)ના માતુશ્રી લીલાવંતીબેન મનહરભાઈ સોલંકી (ઉ.વ.૬૫) તા.૩ના ગુરૂવારનાં રોજ રામચરણ પામેલ છે. જેઓનું ટેલિફોનિક બેસણું તા.૫ શનિવારનાં સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. જેઓ જગદિશભાઈ, ઈશ્વરભાઈ, જીતુભાઈ તથા ભગવતીબેનનાં ભાભી થાય, જેઓ સોનલબેનનાં માતુશ્રી થાય જેઓ સેજલ, વિશાલ, હર્ષનાં દાદીમાં થાય, જેઓ સ્વ.ભાનુબેન, રસીલાબેન તથા દમુબેનનાં ભાભી હતા. રવિન્દ્રભાઈ સોલંકી  મો.૯૮૨૫૫ ૫૮૯૬૧, વિશાલ સોલંકી મો.૯૭૩૭૦ ૦૨૦૬૧

જગદીશભાઈ મહેતા

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ બોરીવલી ફુલચંદ પ્રાગજી મહેતાના પુત્ર જગદીશભાઈ (ઉ.વ.૬૭), તે હર્ષાબેનના પતિ, દિપા, આશિતના પિતા, વૈશાલીના સસરા, હિરના દાદા, તે પ્રવિણભાઈ, સ્વ.જયંતિભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ, સ્વ.રાજુભાઈ, સ્વ.શારદાબેન રજનીકાંત પારેખ (સરદારગઢ માણાવદર)ના ભાઈ, સ્વ.પ્રભુદાસ મુલચંદ વોરાના જમાઈ નરેશભાઈ, રજનીભાઈ, પ્રિતિબેનના બનેવીનું તા.૩ના રોજ અવસાન થયું છે.

મનસુખભાઇ વરૂ

ઉપલેટાઃ ઉપલેટાના ગુર્જર ક્ષત્રીય કડીયા મનસુખભાઇ જીણાભાઇ વરૂ (ઉ.વ.૬પ) તે સ્વ.શામજીભાઇ તથા વિમલભાઇના પિતાશ્રીનું તા.૩ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮૭૯રપ૦૬૬૯.

ગીતાબેન વાડવાણા

ગોંડલઃ મુ. સોમનાથ વેરાવળ (ભાલકા) હાલ ગોંડલ ગીતાબેન વલ્લભભાઇ વાડવાણા (ઉ.વ.પપ) તે રાહુલભાઇ, જીતેન્દ્રભાઇના માતુશ્રીનું તા.રના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઇ મો. ૮૮૬૬ર૭પર૦૬ રાહુલભાઇ મો. ૯૯૭૯ર૪પ૭૯૯.

હરકાંતભાઇ જોષી

કુંકાવાવ મોટીઃ કમઢીયા (તા. ગોંડલ) નિવાસી હરકાન્તભાઇ ગાંડાલાલભાઇ જોષી (ઉ.વ.૭૬) તે કિશોરભાઇ, લલીતભાઇ તથા રમાબેન નંદલાલભાઇ જોષીના ભાઇ તેમજ ભીખુભાઇ (ભાર્ગવ) તેમજ જાગૃતિબેન મિલનકુમાર જોષી (ઉપલેટા)ના પિતાશ્રી તેમજ ભાવેશ, અમિષ, કૌશિક, નિતિનના મોટાબાપુજી તેમજ નયનભાઇ (રાજકોટ)ના મામાનું ૩૧ના અવસાન થયેલ છે.  તેમનું ઉઠમણું તા.પને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કમઢીયા રાખેલ છે.

રામચરણદાસ નિમ્બાર્ક

ગોંડલઃ રામચરણદાસ ગણેશદાસ નિમ્બાર્ક (ઉ.વ.૭૩) તે મનહરદાસ, પરસોત્તમદાસ, પ્રાણજીવનદાસના ભાઇ તેમજ સંજયભાઇ, મુકેશભાઇના પિતાશ્રીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, મો. ૯૪ર૬૭૩૪૮પ૪ - ૭૭૭૯૦૩૯૦૩૯ રાખેલ છે.

જવાહરલાલ ગ્વાલાણી

મોરબીઃ જવાહરલાલ ઉધારામ ગ્વાલાણી તે ભરતભાઇ ગ્વાલાણીના પિતા તેમજ ચંદ્રકાન્તભાઇ ગ્વાલાણી અને રોહીતભાઇ ગ્વાલાણીના કાકાનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ના રોજ સાંજે પ થી ૭ દરમિયાન રાખેલ છે.

સાકરબેન કયાડા

મોટી કુંકાવાવઃ સાકરબેન જાદવભાઇ કયાડા (ઉ.વ.૯પ) તે બાવચંદભાઇ, પુનાભાઇ, જાદવભાઇ, હરજીભાઇના પિતાશ્રીનું તા.૩૧ના અવસાન થયેલ છે.

વિજયાબેન પરમાર

રાજકોટઃ પરમાર વિજયાબેન પરસોતમભાઇનું તા.રના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.પને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯પપ૮૪ ૪૪૭૪પ, મો. નં. ૯૭ર૩૩ ૪૪૮૯૧.

માયાબેન ટેકવાણી

રાજકોટઃ શ્રીમતી માયાબેન છાંગામલ ટેકવાણી જે છાંગામલના ધર્મપત્ની, અશોકભાઇ, રાજુભાઇ ટેકવાણીના કાકી, વિજયભાઇ, નિલેશભાઇ અને સુનિલભાઇ ટેકવાણીના માતુશ્રી તેમજ જતીનભાઇ, આયુષ ટેકવાણીના દાદીમાંનું તા.રના અવસાન થયેલ છે. ટેલીફોનીક અને વોટસએપ અને એસ.એમ.એસ.થી તા.૪ના રોજ બેસણું રાખેલ છે.

યશોમતિબેન લાઠીયા

રાજકોટઃ  શ્રીમતી યશોમતિ હરસુખલાલ લાઠીયા જૈન (ઉ.વ૮૦) તે હરસુખલાલ એમ. લાઠીયા-એડવોકેટ, સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના ધર્મપત્ની તથા પરાગભાઇ, અમીબેન, પારસભાઇ એચ. લાઠીયા - હાઇકોર્ટ એડવોકેટ (સમગ્ર ગુજરાતના જૈનોને જેન્યુઇન સેવામાં જૈન માઇનોરીટીના ફાયદાનું સ્ટાર્ટ કરનાર)ના માતુશ્રી તેમજ  રવિચંદ પાનાચંદ બાવીસી (ગોંડલ-રાજકોટ)ના પુત્રી તા.૩ના અરિહંતશરણ થયેલ છે. મો. નં. ૭૬ર૩૦૧૭૭૭૭ ઉપર  ટેલીફોનીક બેસણું સિવાય તમામ ધાર્મિક ક્રિયાઓ બંધ છે.

મીનાબેન કોટેચા

રાજકોટઃ મીનાબેન પ્રકાશભાઈ કોટેચા (થાનગઢ હાલ રાજકોટ) તે પ્રકાશભાઈ એચ. કોટેચાના ધર્મપત્ની તથા વિવેકભાઈ, કવિતાબેન, રચનાબેન, કરિશ્માબેન, પાર્મિતાના માતુશ્રીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવારે રાજકોટ મુકામે રાખેલ છે.

રમેશભાઈ તન્ના

રાજકોટઃ સ્વ.અમૃતલાલ જીવરાજભાઈ તન્નાના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૭૧) તે હર્ષલ તથા નિધીબેન કોટક (અમેરીકા)ના પિતાશ્રી તથા યુવરાજના દાદા તે સ્વ.હસમુખભાઈના નાનાભાઈ અને હરેશભાઈના મોટાભાઈ તથા સુશીલાબેન અજાબીયા (જામનગર), મંજુબેન વાઘાણી (ઓસ્ટ્રેલીયા), મનોરમાબેન જીવરાજાની (રાજકોટ), રેખાબેન રાવલ (રાજકોટ), પ્રજ્ઞાબેન ત્રિવેદી (રાજકોટ), સીમાબેન વિસાણી (લંડન), છાયાબેન નથવાણી (લંડન)ના ભાઈ તેમજ ચીમનભાઈ દેવચંદભાઈ પારેખના જમાઈ તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું / સાદડી તા.૭ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. હર્ષલભાઈ તન્ના મો.૮૦૦૦૧ ૬૪૨૬૪, પ્રિતીબેન તન્ના મો.૯૨૬૫૫ ૩૫૧૧૦, દેવેનભાઈ પારેખ ૯૧૭૩૨ ૭૧૨૬૨, નિશાબેન પારેખ મો.૯૪૨૭૪ ૩૬૯૩૬

હરેશભાઈ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.મણીભાઈ તથા જશુબેનના ભાઈ હરેશભાઈ ત્રિભોવનભાઈ જોબનપુત્રા (ઉ.વ.૭૪) તે વિરલ જોબનપુત્રા (દેવ ઈન્ફોસીસ) તેમજ સ્વ.નીરવ જોબનપુત્રાના પિતા, પિયુષભાઈ, વિજયભાઈ અને અજયભાઈના કાકા તથા સ્વ.ગુણવંતરાય, નીતિનભાઈ અને જયંતીભાઈના બનેવી તા.૨ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરલભાઈ મો.૯૮૨૪૧ ૬૮૧૧૫, પીયુષભાઈ મો.૯૪૨૮૪ ૬૭૦૨૫, રૂપલબેન મો.૯૨૨૭૮ ૮૮૮૦૬

પંકજકુમાર બદાણી

રાજકોટઃ ઘુઘરાળા નિવાસી, હાલ રાજકોટ સ્થિત, સ્વ.ભાનુલાલ ગોવિંદજી તથા કલાબેન ભાનુલાલ બદાણીના પુત્ર, પંકજકુમાર ભાનુલાલ બદાણી (ઉ.વ.૬૩), જે પ્રજ્ઞાબેનના પતિ, પ્રતીકના પિતા, અર્ચનાના સસરા, વર્ષાબેન વિમલકુમાર દોશીના ભાઈ, શ્રેયાંસના મામા, બેંગ્લોર નિવાસી સ્વ.રસિકલાલ ત્રિકમજી શેઠના જમાઈ, પદ્માવતી જવેલર્સવાળાનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૪ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષી, લૌકિક વ્યવહાર રાખેલ નથી. પ્રતિકભાઈ બદાણી મો. +૯૧ ૯૪૨૮૭ ૦૧૯૦૮, અર્ચનાબેન બદાણી મો. + ૯૧ ૯૭૨૪૧ ૦૨૪૮૯, કમલભાઈ બદાણી મો. + ૯૧ ૯૪૨૬૦ ૨૨૯૧૭, પારભાઈ બદાણી મો.+ ૯૧ ૯૬૨૪૩ ૩૦૦૦૬

વ્રજલાલ કવા

રાજકોટઃ મુ.ઉના વ્રજલાલ બચુભાઈ કવા, જે બચુભાઈ અરજણભાઈ કવાના પુત્ર, પ્રશાંતભાઈ તથા રવિભાઈના પિતાશ્રી તથા રેખાબેનના પતિશ્રી તેમજ કિરણભાઈ, નિલેશભાઈ, કલ્પનાબેન તથા ગીતાબેનના ભાઈશ્રી, તેમજ રામજીભાઈ બાબુભાઈ મકવાણાના જમાઈનું  તા.૩ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. જેમનું સદ્દગતનું બેસણું તા.૪ના રોજ ૪ થી ૬ રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે તથા તા.૭ને સોમવારના રોજ ઉના મુકામે કિરણભાઈના નિવાસ સ્થાને બેસણું રાખેલ છે.

જયુભાઈ દોશી

રાજકોટઃ જયુભાઈ નવરંગલાલ દોશી (નિવૃત એલઆઈસી અધિકારી) જે કલ્પનાબેન (નિવૃત્ત વોર્ડ ઈનચાર્જ સિવીલ)ના પિત અને સ્વ.મયુર અને ચેતન (એલ.આઈ.સી.)ના પિતાશ્રી તેમજ માયા અને જસ્મીના (ડોલી)ના સસરા અને કૃણાલ- ખ્યાતિ, નિનાદ- ચિંતનના દાદા તેમજ નવીનભાઈ અને નરેન્દ્રભાઈ વોરાના બનેવી અને સરલાબેન ખંઢેરીયા અને રમીલાબેન દોશીના મોટાભાઈ તા.૩ સપ્ટેમ્બરના અરિહંતશરણ પામેલ છે. ચેતન દોશી મો.૯૪૨૭૨ ૨૧૪૭૭

સુરેશભાઇ મોટાણી

જામખંભાળીયા : સ્વ. ઓધવજીભાઇ પરસોતમભાઇ મોટાણીના સુપુત્ર સુરેશભાઇ ઉ.૬પ (શ્રીરામ પેંડાવાલા) તે દિલીપભાઇ, યોગેશભાઇ તથા ભરતભાઇના ભાઇ તથા દિપલભાઇ ખંભાલીયા, જીજ્ઞાબેન સચીનકુમાર રાજવીર-રાજકોટ, મીતાબેન કલ્પેશકુમાર તન્ના -પોરબંદરના પિતાશ્રી તથા નિવાનના દાદા તથા સ્વ. જેન્તીલાલ નારણદાસ દતાણી (ભાડથરવાળા)ના જમાઇ શ્રીજી ચરણ પામેલ છે. કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ તા. ૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ માત્ર  ટેલીફોનીક પ્રાર્થનાસભા રાખેલ છે. ભરતભાઇ ૯૩ર૭૯ રપપરર, યોગેશભાઇ ૯૪ર૬૪ ૩૩૧પપ, દિપલભાઇ ૯૪ર૭૭ ૭પ૯૦પ