Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020
ભાવનગર દાઉદી વ્હોરા સમાજના મોભી સૈફદ્દીનભાઇ કપાસીનું દુઃખદ નિધન

જસદણ : દાઉદી વ્હોરા સૈફુદ્દીનભાઇ મુ. મોહમ્મદઅલી કપાસી (લીલીયાવાલા) (ઉં.વ. ૮૬) તે જુઝરભાઇ (ભાવનગર), સકિનાબેન (મહુવા), ફરીદાબેન (બાંગ્લાદેશ), સારાહબેન (દહાણુ)ના પિતાશ્રી તથા મરીયમબેન (ચેન્નાઇ), અલફિયાબેન (પુના) તથા મુસ્તફાના દાદાજી તા. ૨ને શનિવારના રોજ ભાવનગર મુકામે જન્નત નશીન થયેલ છે. મરહુમના જીયારતના સિપારા (કુરાન ખ્વાની) આજે સવારે Zoom Meeting એપ પર ઓન લાઇન રાખેલ હતા. (મો. ૭૮૭૪૧ ૯૩૧૯૦) છે.

નિવૃત આરટીઓ કર્મચારી વિનોદકુમાર મિશ્રાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ વિનોદકુમાર જૈયશંકર મિશ્રા (ઉ.વ.૭૩) (પુર્વ આરટીઓ કર્મચારી) તે રાનીદેવી વિનોદકુમાર મિશ્રાના પતિ અને રમાદેવી અનિલકુમાર મિશ્રાના નાનાભાઇના પત્ની તથા રાહુલ, જિગ્નેશના કાકાનું તા. ૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૪ ને સોમવાર સાંજે ૪ થી ૬ (મો. ૦ર૮૧-રપ૮૬૬૯૯, ૭૬૦૦૦૮૯ ૬૭૬) પર રાખેલ છે.

ઇન્દુબેન ઉપાધ્યાયનું અવસાન

રાજકોટઃ અમદાવાદ નિવાસી ઔદિત્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ઇન્દુબેન વસંતકુમાર ઉપાધ્યાય (ઉ.વ.૭૨)ને સ્વ.વસંતકુમાર વ્રજલાલ ઉપાધ્યાયના પત્ની તેમજ આશિષભાઇ (મો. નં.- ૯૯૭૪૭ ૪૫૦૫૦) અને પરાગભાઇના માતુશ્રી તથા સ્વ. શાંતિલાલ પ્રેમશંકર ત્રિવેદીના દીકરી તથા પ્રદીપભાઇ (મો.નં.-૯૪૨૬૭ ૮૮૩૩૮)નાં બહેનનું તા.૩ના રોજ અવસાન થયેલ છે.

અવસાન નોંધ

સેન્ટમેરી સ્કૂલના નિવૃત શિક્ષક નવનીત રાય દવેનું દુઃખદ અવસાન

રાજકોટ,તા.૪ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ નવનીત રાય ભદ્રશંકર દવે (નિવૃત્ત શિક્ષક, સેન્ટમેરી સ્કૂલ) તે ઈચ્છાબેન નાં પતિ, રાજેશ્રીબેન (બાઇસહેબ બા સ્કૂલ), કિર્તિકુમાર અને દતાબેન (અમેરિકા) નાં પિતાશ્રી તેમજ હરિતાબેન (રાજ કુમાર કોલેજ) નાં સસરા અને અનેરીના દાદાનું તા. ૧ને શુક્રવાર નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના વાઇરસની મહામારીના કારણે લૌકિક ક્રિયા અને બેસણું બંધ રાખેલ છે, ટેલિફોનથી દિલસોજી વ્યકત કરશોજી. કીર્તિકુમાર દવે : ૯૮૭ ૯૮૭ ૮૧૭૯ તથા ૯૪૦૮૫ ૨૭૬૬૭ (વોટ્સઅપ)

ઉષાબેન પંડીત

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જામખંભાળિયા નિવાસી શીવકુમાર મગનલાલ પંડિતના ધર્મપત્નિ ઉષાબેન શીવકુમાર પંડિત (ઉ.વ.૬૭) તે જીતેન્દ્ર શીવકુમાર પંડિત તથા વૈશાલીબેન વીરેન્દ્રકુમાર મહેતા (રાજકોટ) પુર્વીબેન સુનીલકુમાર રાવલ (જામનગર)ના માતુશ્રીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક શોક- સંદેશ મો.૯૯૨૪૪ ૯૦૬૯૧ / ૯૩૧૬૮ ૪૮૮૬૫

પરાગ ગાંધી

રાજકોટઃ નિવાસી પરાગ ચંદ્રકાન્ત પાંધી તે ચંદ્રકાન્ત બાબુલાલ પાંધી (પાંધી સીઝન સ્ટોર્સવાળા)ના પુત્ર અને પ્રીતીબેનના ભાઇ તેમજ કેતન તન્નાના (સાળા) તથા જેન્તીભાઇ, કાંતિભાઇ, કિશોરભાઇ, કલ્પેશભાઇ તથા રાજેશભાઇ તેમજ હર્ષદભાઇના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૪ને સોમવાર, સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ''શિવાલય'' ૯-પુજારા પ્લોટ ખાતે રાખેલ છે.  ચંદ્રકાન્તભાઇ બાબુભાઇ પાંધી (૯૮૨૪૮ ૬૨૧૪૬), જેન્તીભાઇ બાબુલાલ પાંધી (૯૯૨૫૫૨૯૪૭૭), કેતન લક્ષ્મીદાસ તન્ના (બનેવી) ૯૯૦૪૪ ૦૦૪૭૪ (૪૦.૩)

સુશીલભાઇ ટબોરા

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ટબોરા (આફ્રિકા) નિવાસી સ્વ. મનસુખલાલ મોહનલાલ જોશીના પુત્ર સુશીલભાઇ (ઉ.વ.૪૩) તે મુળ જામજોધપુર હાલ રાજકોટ નિવાસી ભુપેન્દ્રભાઇ ઇશ્વરલાલ પંડયા (બટુકભાઇ)ના જમાઇ, રાજેનભાઇ પંડયાના બનેવી અને શિવમના પિતાશ્રીનું તા.૩૦ના રોજ ટબોરા (આફ્રિકા) ખાતે અવસાન થયું છે. ટેલીફોન શોક સંદેશ માટે મો.૯૭૧૪૯ ૪૦૪૦૪, ૯૯૨૪૦ ૨૩૪૬૦ ઉપર પાઠવશો.

રમેશભાઇ જાદવ

રાજકોટઃ કારડીયા રાજપુત બનેસિંગભાઇ માનસીંગભાઇ જાદવના પુત્ર સ્વ. રમેશભાઇ (ઉમેશભાઇ) બનેસીંગભાઇ જાદવ તે ધર્મેશભાઇ તથા શૈલેષભાઇ તથા નીતાબેનના પિતા તથા કિરીટભાઇ તથા ભોલાભાઇ તથા ગીરીશભાઇના ભાઇ તથા પરેશભાઇ હરીસીંગ ભાઇ સોલંકીના સસરા તેમનું તા.૩ને  રવિવારના રોજ અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ગોકુલ બંગલો સોસાયટી રાજકોટ  મો.૬૩૫૫૩ ૪૦૭૨૮ (૪૦.૩)

ભારતીબેન સંઘવી

રાજકોટઃ સ્વ. ભારતીબેન પ્રવિણકુમાર સંઘવી જે પ્રવિણભાઇ અમૃતલાલ સંઘવી (કલકતાવાળા) (નિતિન ટ્રેડીંગ કાું)ના ધર્મપત્નિ તેમજ હરસુખભાઇ એન. મહેતા (કલકતાવાળા)ના દિકરી તેમજ પૂર્વી હરીશકુમાર જસાણી (બેંગ્લોર) તથા ઉર્વી પિયુષભાઇ શાહ (કલકતા) તથા નીશા રૂપેશકુમાર ફોફરીયા (રાજકોટ) ના માતુશ્રી અરિહંત શરણ પામેલ છે. જેની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લૌકીક વ્યવહાર ટેલીફોનીક રાખેલ છે. મો.૯૩૭૪૧ ૦૧૭૭૭

તુલસીદાસ સવજાણી

રાજકોટઃ સ્વ. તુલસીદાસ રામજીભાઇ સવજાણીના પુત્ર ભાવેશભાઇ (ઉ.વ.૪૯) તે સ્વ. જીતભાઇ અને જીલના પિતા તેમજ ભરતભાઇ, રાજુભાઇના નાનાભાઇ તેમજ નંદીશભાઇ, હાર્દિકભાઇના કાકા અને અમરેલી નિવાસી સ્વ. મગનલાલ રામજીભાઇ અટારાના જમાઇ નું  દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૪ને સોમવારના રોજ રાખેલ છે.  ભરતભાઇ મો. ૯૮૨૫૦ ૩૩૯૯૫, રાજુભાઇ ૯૮૨૪૦ ૫૮૫૦૧

રોહિતસિંહ રાઠોડ

રાજકોટઃ નિવાસી સ્વ. રોહીતસિંહ કિશોરસિંહ રાઠોડ તે હર્ષીલસિંહ રોહિતસિંહ રાઠોડના પિતાશ્રી તથા મનહરસિંહ રાયસિંહ રાઠોડના ભત્રીજાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. હાલના અનિવાર્ય સંજોગોને આધીન બેસણું / કાંણ મોકાણ/ લૌકીક પ્રથા બંધ રાખેલ છે. હર્ષીલસિંહ રાઠોડ મો.૯૧૦૬૬ ૫૩૨૬૨

પુષ્પાબેન ઠાકર

ગોંડલ : સ્વ. નર્મદાશંકર ભગવાનજી ઠાકરનાં પત્ની પુષ્પાબેન નર્મદાશંકર ઠાકર ઉ.વ.૯૦ તે સ્વ. અરવિંદભાઇ તથા વિનોદભાઇ, દિનેશભાઇ, ઇલાબેન વ્યાસ (ભાવનગર) નાં માતુશ્રી તેમજ જયેશ, નિલેશ, નીતા પુર્વી, હેતલ, શ્રધ્ધા, વિવેકના  દાદીમાનુંતા. ૩-પ-ર૦ ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇ બેસણું તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

દુર્લભદાસ ભાનુશાળી

જામનગર : શ્રી દુર્લભદાસ ઓધવજી ભાનુશાલી (ઉ.૯પ) નું આજરોજ તા. ૪ ના દુઃખદ અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લૌકિક કાર્ય બંધ રાખેલ છે. મુળ મુંબઇના હાલ રહેવાસી જામનગર, શાંતિ હેઇટસ ૩૦ર, મિક કોલોની, તેમની અંતિમ યાત્રા ૯.૩૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી.

નાથુભા હાલુભા ચૌહાણ

મોરબી : નાથુભા હાલુભા ચૌહાણ (ઉ.વ.૬૫) તે રણજીતસિંહ હાલુભાના ભાઇ તેમજ જયપાલસિંહના પિતાશ્રી તથા નરેન્દ્રસિંહ અને યશપાલસિંહના કાકાનું તા. ૧ના રોજ અવસાન પામેલ છે. બેસણુ - લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

તુષારભાઇ દઢાણીયા

મોરબી : ખરેડા નિવાસી વાસુદેવભાઇ પોપટભાઇ દઢાણીયાના પુત્ર તુષારભાઇ (ઉ.વ.૨૨) તે પોપટભાઇ ઠાકરશીભાઇ દઢાણીયાના પૌત્ર અને હરજીવનભાઇ, કાનજીભાઇ, વાઘજીભાઇ, ચંદુભાઇ તથા રમેશભાઇનો ભત્રીજો તથા અતુલ, મિલન, નિશિથ, મનિષ, પાર્થ અને વેદના ભાઇનું તા. ૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

પુષ્પાબેન ઠાકર

ગોંડલ : સ્વ. નર્મદાશંકર ભગવાનજી ઠાકરના પત્ની પુષ્પાબેન (ઉ.વ.૯૦) તે સ્વ. અરવિંદભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇ તથા ઇલાબેન (ભાવનગર)ના માતુશ્રી તેમજ જયેશ, નિલેશ, પૂર્વી, નેતા, હેતલ, શ્રધ્ધા, વિવેક તથા સ્વ. શ્યામલના દાદીમાનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇ બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

મંજુબેન નિમાવત

બેડીગામ : રામાનંદી સાધુ મંજુબેન નારણદાસ નિમાવત (ઉ.૭૦) તે સ્વ. નારણભાઇના પત્ની તથા સ્વ. ચેતનભાઇ, અરવિંદભાઇ તથા નિતાબેનના માતુશ્રી તથા મૌલીકના દાદી તેમજ સીતારામ તથા અંજુબેનના સાસુ તા. ૩ને રવિવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૧૧ને સોમવારે રાખેલ છે. હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અરવિંદભાઇના મો.નં. ૯૬૬૪૬ ૨૮૨૫૮ / ૬૩૫૪૨ ૨૧૨૪૬)