Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021
પત્રકાર મનોજ ઓડેદરાના માતુશ્રીનું અવસાન

પોરબંદરઃ મંજુલાબેન વિક્રમભાઇ ઓડેદરા (ઉ.વ.૮૬) તે સ્‍વ. વિક્રમભાઇ જેતાભાઇ ઓડેદરાના ધર્મપત્‍નિ તથા મનોજભાઇ ઓડેદરા (પત્રકાર-રાજકોટ), ધર્મેશભાઇ ઓડેદરા (કોન્‍ટ્રાક્‍ટર)ના માતુશ્રી તથા માનવ, પહલ અને ખુશીના દાદીમાનું તા. ૩/૩ના અવસાન થયું છે. (મનોજભાઇ ઓડેદરા-૯૧૦૬૯ ૯૭૮૭૭)

ગીરીશકુમાર જોબનપુત્રા

રાજકોટ : ગીરીશકુમાર મથુરાદાસ જોબનપુત્રા( ઉ. ૬૧) તે સ્‍વ. મથુરાદાસ રણછોડદાસ  જોબનપુત્રા રાજકોટ ના સુપુત્ર તથા રંજનબેન નલીનકુમાર કોટક (રાજકોટ) , સરોજબેન ગીરીશકુમાર કોટેચા (જાફરાબાદ) ,નયનાબેન સુભાષકુમાર મહેતા (રાજકોટ) અને ઉષાબેન બિમલકુમાર સોનછાત્રા (જામનગર) ના ભાઈ તથા ગૌરાંગભાઈ ગિરીશભાઈ જોબનપુત્રા ના પિતાશ્રી તેમજ -વિણભાઈ રણછોડદાસ જોબનપુત્રા અને જેન્‍તીભાઇ રણછોડદાસ જોબનપુત્રાના ભત્રીજા તથા કૌશીકભાઇ પ્રવિણભાઈ જોબનપુત્રા, મનીષભાઈ પ્રવિણભાઈ જોબનપુત્રા ના પિતરાઈ ભાઇ તેમજ સ્‍વ. ચંદુલાલ મણિલાલ પારેખ ગોંડલના જમાઈ તા. ૧ ને  સોમવારે  શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું અને સાદડી   તા.૪ ને ગુરવારે  સાજે ૪ થી ૬  રાજકોટ મુકામે રાખેલ છે. ગૌરાંગભાઇ જી. જોબનપુત્રા મોં.નં. ૯૩૨૮૩ ૯૬૧૦૦  , હર્ષાબેન જી. જોબનપુત્રા મો.નં ૯૬૨૪૮૩૧૩૧૨ , કૌશીકભાઇ પી. જોબનપુત્રા  મો.નં. ૮૯૮૦૦૬૯૨૬૭, મનીષભાઈ પી. જોબનપુત્રા ૯૮૨૪૩૯૧૪૮૦, મનોજ સી. પારેખ મો.નં.૯૬૩૮૩૧૦૨૦૨ , ધર્મેન્‍દ્ર સી.પારેખ મો.નં ૭૦૪૧૩૪૦૫૪૦ .

અવસાન નોંધ

ગીરીશકુમાર  જોબનપુત્રા

રાજકોટ : ગીરીશકુમાર મથુરાદાસ જોબનપુત્રા( ઉ. ૬૧) તે સ્વ. મથુરાદાસ રણછોડદાસ  જોબનપુત્રા રાજકોટ ના સુપુત્ર તથા રંજનબેન નલીનકુમાર કોટક (રાજકોટ) , સરોજબેન ગીરીશકુમાર કોટેચા (જાફરાબાદ) ,નયનાબેન સુભાષકુમાર મહેતા (રાજકોટ) અને ઉષાબેન બિમલકુમાર સોનછાત્રા (જામનગર) ના ભાઈ તથા ગૌરાંગભાઈ ગિરીશભાઈ જોબનપુત્રા ના પિતાશ્રી તેમજ -વિણભાઈ રણછોડદાસ જોબનપુત્રા અને જેન્તીભાઇ રણછોડદાસ જોબનપુત્રાના ભત્રીજા તથા કૌશીકભાઇ પ્રવિણભાઈ જોબનપુત્રા, મનીષભાઈ પ્રવિણભાઈ જોબનપુત્રા ના પિતરાઈ ભાઇ તેમજ સ્વ. ચંદુલાલ મણિલાલ પારેખ ગોંડલના જમાઈ તા. ૧ ને  સોમવારે  શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું અને સાદડી   તા.૪ ને ગુરવારે  સાજે ૪ થી ૬  રાજકોટ મુકામે રાખેલ છે. ગૌરાંગભાઇ જી. જોબનપુત્રા મોં.નં. ૯૩૨૮૩ ૯૬૧૦૦  , હર્ષાબેન જી. જોબનપુત્રા મો.નં ૯૬૨૪૮૩૧૩૧૨ , કૌશીકભાઇ પી. જોબનપુત્રા  મો.નં. ૮૯૮૦૦૬૯૨૬૭, મનીષભાઈ પી. જોબનપુત્રા ૯૮૨૪૩૯૧૪૮૦, મનોજ સી. પારેખ મો.નં.૯૬૩૮૩૧૦૨૦૨ , ધર્મેન્દ્ર સી.પારેખ મો.નં ૭૦૪૧૩૪૦૫૪૦

ભીમશીભાઇ બોરખતરીયા

કેશોદ : બામણાસા ઘેડ નિવાસી ભીમશીભાઇ જગમાલભાઇ બોરખતરિયા તે રાણીબેનના પુત્ર, હાજાભાઇ, રામભાઇ કરસનભાઇના ભાઇ, રેખાબેનના પતિ રૂદ્ર, સંજના રૂતવીના પિતાશ્રીનું તા. ર ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા. ૮ ને સોમવારે બાલાગામ રોડ મામાદેવ મંદિર નજીક તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

હરેશભાઇ છાંટબાર

ગોંડલ : બ્રહ્મક્ષત્રીય હરેશભાઇ વિઠ્ઠલદાસ છાંટબાર (ઉ.૫૭) તે હસમુખભાઇના નાનાભાઇ તથા રાજુભાઇ (નાગરીક બેંક)ના મોટાભાઇ અને યશ (કૃપાનિધિ લોન સેન્ટર) તથા રવિના કાકાનું તા.૨ના અવસાન થયુ છે. તેમની પ્રાર્થના સભા તા. ૪ ગુરૂવારના રોજ બ્રહ્મક્ષત્રિય વાડીમાં પ થી ૬ દરમિયાન ગોંડલ ખાતે રાખેલ છે.

નેન્સીબેન સોલંકી

રાજકોટઃ  ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના સચિનભાઈ હસમુખભાઈ સોલંકીની પુત્રી નેન્સીબેન સચિનભાઈ સોલંકી (ઉ.વ.૧૮)નું તા.૨ને મંગળવારના રોજ આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન 'ગોલ્ડન એવન્યુ પાર્ક', 'નેન્સી' ગણેશ સ્કૂલની બાજુમાં, ચંદન પાર્ક, રૈયા રોડ, રાજકોટ સચિનભાઈ હસમુખભાઈ સોલંકી મો.૮૯૮૦૦ ૨૫૪૦૪, દીનાબેન સચિનભાઈ સોલંકી મો.૯૪૨૮૦ ૩૮૮૭૪, હસમુખભાઇ પોપટભાઈ સોલંકી (સુરેન્દ્રનગર) મો.૯૩૭૬૯ ૫૫૩૬૪

નિલેશભાઈ વાળા

રાજકોટઃ (મોચી) સ્વ.નિલેશભાઈ રસીકલાલ વાળાનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ વાગે રાખેલ છે. સ્થળઃ સત્યેસ્વર મહાદેવ મંદિર, સત્યમ- સુંદરમ સોસાયટી, શિવમ મેઈન રોડ એમ.આર. ટાયરના શો રૂમવાળી શેરી રાજકોટ

લલિતભાઈ અનડકટ

રાજકોટઃ લલિતભાઈ જયંતિભાઈ અનડકટ (ઉ.વ.૭૪) તે ભાવેશભાઈ, વિશાલભાઈ, સોનલબેન જયેશકુમાર તન્ના, સ્વાતિબેન મનોજકુમાર માખેચાના પિતાશ્રી, તે સ્વ.રામજીભાઈ નેણસીભાઈ કોટેચા ધ્રોલના જમાઈ તથા સ્વ.ભનુભાઈ કારીયાના વેવાઈનું દુઃખદ અવસાન તા.૧ના થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૪ ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. ભાવેશભાઈ મો.૯૭૧૨૭ ૪૪૩૪૪, વિશાલભાઈ મો.૯૬૬૪૬ ૧૫૨૪૬, કિશોરભાઈ કોટેચા મો.૯૨૨૮૨ ૬૬૮૪૭

ઇલાબેન શુકલ

ગોંડલ : ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ ગોંડલ નિવાસી ઇલાબેન ગીરીશભાઇ શુકલ તે ગીરીશભાઇ વસંતરાય શુકલના ધર્મપત્નિ તથા સીમાબેન સુધાકર દવે (જામનગર) અને ભાવેશભાઇના માતૃશ્રી તે પ્રફુલભાઇ, હરીશભાઇ તથા યોગેશભાઇના ભાભી અને હરીશભાઇ, પ્રફુલભાઇ, યોગેશભાઇના મોટાબેનનું તા. ૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, રામનાથ મહાદેવ મંદિર ચોકસીનગર ખાતે રાખેલ છે. મો. ૯૪૨૯૦ ૪૯૨૫૫.

કાળુભાઇ ગોહેલ

ગોંડલ : કાળુભાઇ લક્ષ્મણભાઇ ગોહેલ ઉ.૫૯ તે અલ્પેશભાઇ, રાજદીપભાઇના પિતાશ્રી તથા કિશોરભાઇના ભાઇનું તા.૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સૈનિક સોસાયટી રામજી મંદિર પાછળ ગોંડલ મુકામે રાખેલ છે.

અલ્પાબેન ગોરસીયા

ગોંડલ : સ્વ. યશવંતરાય ધીરજલાલ ગોડાની પુત્રી તથા તુષારભાઇ ગોરસીયાના ધર્મપત્નિ અલ્પાબેન (ઉવ.૪૯) અમદાવાદ તે વિરાજભાઇ તથા અલ્કેશભાઇ ગોડા, પ્રિતીબેન હિતેશભાઇ શાહ, પલ્લવીબેન મેહુલભાઇ પોપટાણીના બહેન તથા સુરેશભાઇ ગોડાના ભત્રીજા હસમુખભાઇ નંદલાલ કામાણીના ભાણેજ તા. ૧ના સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરાજભાઇ મો. ૯૪૦૮૯ ૩૯૫૪૦, અલ્કેશભાઇ મો. ૯૯૨૫૯ ૪૨૬૯૭.