Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022
અવસાન નોંધ

વિજયભાઇ કારીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્‍વ. મુળજીભાઇ મોતીભાઇ કારીયા, સ્‍વ. કૌસલીયાબેનના પુત્ર સ્‍વ. વિજયભાઇ મુળજીભાઇ કારીયા (ઉ.વ.૬૪)તે મીનાબેનના પતિ મનોજ, પિયુષ, અજયના પિતા તથા સુભાષભાઇ, જીતુભાઇના મોટા ભાઇશ્રી, તથા કમલેશભાઇ લિલાધર સાંગાણીના જમાઇ તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ તેમનું સદ્દગત બેસણું તથા તા.૪ (ગુરૂવારે) સાંજે ૫થી ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાનેઃ માર્કેટીંગ યાર્ડે રાજકોટ રાખેલ છે. મો. ૯૮૨૪૫ ૮૨૯૬૭, ૯૭૨૩૩ ૫૯૪૧૧

પ્રતાપભાઇ પરમાર

રાજકોટઃ સ્‍વ.શ્રી પ્રતાપભાઇ રૂપશીંગભાઇ પરમાર (હસુભાઇ) જે, સ્‍વ.શ્રિ મણીમાં સાઢીયાવાળાના પુત્ર તથા મનુભાઇ સ્‍વ. જેશીંગભાઇ તથા અશોકભાઇ ભાવશીંગભાઇ પરમારના કાકાનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના ગુરૂવારે સાંજે ૪થી ૬, કુવાવાળી ખોડીયાર મંદિર લક્ષ્મીવાડી કવાટર્સ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૯૯૮૯ ૯૧૮૪૦, ૯૨૭૬૩ ૫૭૭૯૦

અનિરૂદ્ધસિંહ જાડેજા

રાજકોટઃ સ્‍વ.કુ.શ્રી અનિરુદ્ધસિંહ શિવસિંહજી જાડેજા, મુઃ કોઠારીયા-રાજકોટ નિવાસી સ્‍વ.કોઠારીયા માસાહેબના પુત્ર જે સ્‍વ.કુ.શ્રી કિરીટભાઇ શિવસિંહજી તથા કુ.શ્રી રણજીતસિંહ શિવસિંહજી (રણજીતદાદા) ના મોટાભાઇ તથા શિવરાજસિંહ કિરીટસિંહજી, શૈલેન્‍દ્રસિંહ, રણજીતસિંહ, દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહજી(ટીકુભાઇ)ના મોટાબાપુજીનું તાઃ૩૧ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તાઃ૪ને સાંજે ૪થી ૬ શ્રી બાલકુંજ હોબી સેન્‍ટર, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. ઉત્તરક્રિયા તા.૧૨ને શુક્રવારને નિવાસસ્‍થાન‘‘શિવ સ્‍મૃતિ'' પુષ્‍પક પાર્ક, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

પુષ્‍પાબેન ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપુત સ્‍વ. પુષ્‍પાબેન રાજેન્‍દ્રસિંહ ભટ્ટી (સિવિલ કોર્ટ) તે સ્‍વ.રાજેન્‍દ્રસિંહ અમરસિંહ ભટ્ટી (ટેલી.એકસચેન્‍જ મૂળગામ ચરખડી) ના ધર્મપત્‍નિ તે દિપેનકુમાર રાજેન્‍દ્રસિંહ ભટ્ટીના માતુશ્રી, નમ્ર દિેપેનકુમાર ભટ્ટીનાં દાદીમાં  અને દિપસિંહ ભટ્ટી તેમજ સુધીરભાઇ ભટ્ટીના ભાભી તેમજ નરેશ નકુમ, નટવરસિંહ નકુમ અને સ્‍વ. વિજય નકુમના મોટા બહેનશ્રીનું તા.૨ને મંગળવારના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪/૮ને ગુરૂવારના રોજ રાજનગર કોમ્‍યુનીટી હોલ, ૧- રાજનગર સોસાયટી, નાનામવા રોડ ખાતે સાંજે ૪થી ૬ રાખેલ છે.  દિપેનકુમાર રાજેન્‍દ્રસિંહ ભટ્ટી - ૯૮૨૫૭ ૭૭૬૬૧૯, દિપસિંહ અમરસિંહ ભટ્ટી - મો. ૯૪૨૮૪ ૬૭૩૭૩.

રમેશચંદ્ર પરમાર

રાજકોટઃ રમેશભાઇ નરશીભાઇ પરમાર (ઉ.વ.૬૨) નું સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું - તા. ૦૪ ને ગુરૂવારે સાંજે - ૪ થી ૬ અમરનાથ મંદિરે હસનવાડી-૨ પાસે રાખેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા. ૦૯-૦૮-૨૦૨૨ને મંગળવારના રોજ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. નરશીભાઇ ભુરાભાઇ પરમારદિનેશભાઇ નરશીભાઇ પરમાર, કિંજલભાઇ રમેશભાઇ પરમારજય દિનેશભાઇ પરમાર મો.૯૮૨૪૧૦૩૫૨૫/          ૯૮૨૪૬૦૩૫૨૫

નાનજીભાઈ ચૌહાણ

રાજકોટઃ નાનજીભાઈ હીરજીભાઈ ચૌહાણ તા.૧ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૫ શુક્રવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાને શિવમનગર, શેરીનં.૩, આરટીઓ પાછળ રાખેલ છે.  પિયુષ ચૌહાણ મો.૮૭૮૦૭ ૭૦૦૬૨

 

ઘનશ્‍યામભાઈ પીઠડીયા

રાજકોટઃ મચ્‍છુ કઠીયા સઈ સુથાર નગર પીપળીયા વાળા હાલ રાજકોટ સ્‍વ.ઘનશ્‍યામભાઈ કેશવજીભાઈ પીઠડીયા (ઉ.વ.૬૧) તે વસંતબેનના પતિ તેમજ પાતા મેઘપરવાળા કાન્‍તીભાઈ તથા નવિનભાઈના નાનાભાઈ તથા મુકેશભાઈના મોટાભાઈ તથા સંજયભાઈ, મિનાક્ષીબેન તથા ભૂમિકાબેનના પિતાશ્રી તેમજ નાથુભાઈ મોહનભાઈ મકવાણાના જમાઈ તથા ભરતભાઈ (બળધોઈ), ભુપતભાઈ (આણંદ)ના બનેવીનું તા.૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાઈનાથ મંદિર, સાંઈબાબા પાર્ક, રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુનમબા જાડેજા

રાજકોટઃ મંગલસિંહ જીવણસિંહ જાડેજા, ગામ- દખણાબારા (હાલ રાજકોટ)ના ધર્મપત્‍નિ પુનમબા મંગલસિંહ જાડેજા (ઉ.વ.૫૯) તે પ્રિયજીતસિંહ અને પ્રદિપસિંહના માતુશ્રી, કૃષ્‍ણપાલસિંહના દાદીશ્રી, સંજયસિંહ, દિપકસિંહ, નરેન્‍દ્રસિંહના ભાભીશ્રીનું તા.૩૧ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યે ગાંધીગ્રામ રાધાકૃષ્‍ણ મંદિર, આશાપુરા મંદિર રોડ, રાજકોટ ખાતે તથા સદ્દગતની ઉત્તરક્રિયા તા.૬ શનિવારના રોજ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

આઈબાબેન ખાચર

રાજકોટઃ મૂળ ગામ (ચોટીલા) હાલ રાજકોટ રામકુભાઈ મોકાબાપુ ખાચરના માતુશ્રી સ્‍વ.આઈબાબેન મોકાબાપુ ખાચર, (ઉ.વ.૯૪) તે સોનગઢ સ્‍વ.પૂજય નાનાબાપુ દાદાબાપુ ભગતના દિકરીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬, નવદુર્ગા હોલ, જી.કે. ધોળકીયા સ્‍કૂલ પાસે, પંચાયતનગર બસ સ્‍ટો સામે, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજભાઇ પાટડીયા

રાજકોટઃ સ્‍વ. પ્રવિણચંદ્ર દુલેરામ પાટડીયા જુનાગઢવાળાના પુત્ર પંકજભાઇ પ્રવિણચંદ્ર પાટડીયા (ઉ.વ.૫૩) તે અનીલભાઇના નાનાભાઇ, રાજુભાઇ તથા મુકુંદભાઇના મોટાભાઇ તથા યશના પિતાશ્રી તથા નરેશભાઇ કાન્‍તીલાલ રાજપરા તથા નિતીનભાઇના બનેવી તા.૧ સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્‍થાને ‘‘વૃંદાવન'', ૧/૨૪ વાણીયાવાડી મેઇન રોડ જલારામ ચોક પાસે પ્રિન્‍સ કોલ્‍ડ્રીંકસની સામેની શેરીમાં રાખેલ છે.

ડો.સુધાબેન હપાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી ડો.સુધાબેન બીે.હપાણી તે ભુદરજીભાઇ ટી.હપાણીના સુપુત્રી તથા રમણીકભાઇ, સ્‍વ.જીતેન્‍દ્રભાઇ, પ્રમોદભાઇ, સ્‍વ. ઉપેન્‍દ્રભાઇ તથા શારદાબેન દડીયા, ચંદ્રીકાબેન મહેતા, પ્રજ્ઞાબેન શાહના બહેન તથા ડો. અમીતભાઇ, સુનીતભાઇ, ડો.તેજસભાઇ, વિશાલભાઇના ફૈબા તા.૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તા.૪ ગુરૂવારના રોજ બપોરે ૪ કલાકે શ્રી સરદારનગર સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે. 

દિવ્‍યરાજભાઈ ચૌહાણ

રાજકોટઃ મૂળ બેડીયા હાલ નિકાવા નિવાસી દિપકભાઈ ચનાભાઈ ચૌહાણનાં પુત્ર દિવ્‍યરાજભાઈનું તા.૩૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૫ને શુક્રવારનાં રોજ તેમના નિવાસસ્‍થાન નિકાવા ખાતે રાખેલ છે.

મંજુલાબેન મહેતા

રાજકોટઃ મૂળ જેતપુર નિવાસી હાલ રાજકોટ મહેતા ભરતકુમાર અમૃતલાલ (નાથાભાઇ) પોસ્‍ટ ઓફિસવાળાના માતૃશ્રી મંજુલાબેન અમૃતલાલ મહેતા તે સ્‍વ. અમૃતલાલ મહેતાના ધર્મપત્‍નિ, ભરતકુમાર  (નાથાભાઇ) અમૃતલાલ મહેતાના માતૃશ્રી તથા નિલેશભાઇ તેમજ ગૌરવભાઇ (રાજકોટ શહેર યુવાભાજપ કોષાધ્‍યક્ષ) ના દાદીમાંનું તા.૩ ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ધર્ર્મેશ્વર મહાદેવના મંદિર, ધરમનગર મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, તા. ૦૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાજકોટ ખાતે રાખેલ છે.મો.નં.૯૬૦૧૧૪૭૪૩૨, ૯૮૯૮૨૧૩૮૨૦