Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022
પી.આઇ. આર. જે. રામના માતુશ્રી વેજીબેનનું અવસાન : શુક્રવારે બેસણું

રાજકોટ : મોટી ફાફણી (તા. કોડીનાર) નિવાસી વેજીબેન જીવાભાઇ રામ (ઉ.વ.૮૦) તે સ્વ. જીવાભાઇ રામશીભાઇ રામના પત્ની તેમજ કાળાભાઇ રામ (મો.૯૮૨૪૦ ૨૧૦૩૭) અને રામભાઇ રામ (પૂર્વ પ્રા.શિક્ષક હાલ પી.આઇ. ગોધરા, આહીર વૈચારીક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા, મો.૭૦૧૬૩ ૩૯૭૯૯)ના માતુશ્રી તેમજ અરજણભાઇ હમીરભાઇ રામ અને ગોવિંદભાઇ રામના મોટામાં તેમજ ધ્રુવભાઇ (પત્રકાર) અને ભગીરથભાઇના દાદીમાનું તા. ૧ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૪ ના શુક્રવારે મોટી ફાફણી, તા. કોડીનાર, મિતિયાજ રોડ, વાડીના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોધ

રંજનબેન વસાણી

રાજકોટઃ ઘોઘારી લોહાણા ગૌ.વા.રંજનબેન પ્રવિણચંદ્ર વસાણી(ઉ.૭૦) તે સ્વ.પ્રવિણચંદ્ર શામળજીભાઇ વસાણીના ધર્મપત્ની તથા જીજ્ઞેશ, મિહીરના માતુશ્રી, સ્વ.રમેશભાઇ વણજારા, વિનુભાઇ, પ્રવિણભાઇ અને બકુલભાઇના બહેન અને કેયુરભાઇના ભાભીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૩/૧૧ ગુરૃવારના રોજ સાંજે ૫થી ૬ તેમના નિવાસસ્થાને ડ્રીમસીટી, રૈયાધાર, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮૭૯૧ ૫૮૧૫૮

 લાભુબેન કંસોડા

રાજકોટઃ મુળગામ ધુનડા ગુર્જર સુતાર(હાલ રાજકોટ) સ્વ.લાભુબેન વાઘજીભાઇ કંસોડા (ઉ.૭૫) તે સ્વ.જાદવજીભાઇ કાળાભાઇ જાદવાણી કુચીપાદક વાળાના મોટા દીકરી તથા સ્વ.રમણીકભાઇ તથા નરોતમભાઇ તથા નટુભાઇ તથા સ્વ.જશુબેન ભરતકુમાર ભાડેશીયા તથા રમાબેન વસંતકુમાર અંબાસણા તથા હંસાબેન છગનલાલ બદ્રકિયા તથા લતાબેન પ્રવિણકુમાર પંચાસરા તેમના મોટાબેન તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૪/૧૧ને શુક્રવારે સાંજે ૪.૩૦થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણીમંડળ ભકતીનગર સ્ટેશન પ્લોટ ૭/૧૦ કોર્નર ખાતે રાખેલ છે.

પુષ્પાબેન સોની

રાજકોટઃ સોની નંદલાલ પરસોતમભાઇનાં પુત્રવધુ સોની દીનેશચંદ્ર નંદલાલના ધર્મપત્ની પુષ્પાબેન તે નીતીનભાઇના મમી રશ્મીબેન સોનલબેનના માતુશ્રી તથા ધારા વુશાલીના દાદીમાં તથા સોની કાન્તીલાલ ગોરધનભાઇ મઘડીયાની દીકરી તથા ભોગીલાલના બહેન તા.૨/૧૧નાં બુધવાર શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું ૩/૧૧ ગુરૃવારે સવારે ૧૦.૩૦થી ૧૨ સોની સમાજની વાડી, યુનીટ નં.૧ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રદ્યુમનભાઇ કોટેચા

 રાજકોટઃ સ્વ. જેઠાલાલ ગીરધરલાલ કોટેચા(પડધરી) ના જયેષ્ઠ પુત્ર પ્રદ્યુમનભાઇ  જેઠાલાલ કોટેચા હાલ રાજકોટ(ઉ.વ.૭૭)તે હરૃભાઇ, રાજુભાઇ તેમજ સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. મનુભાઇ, સ્વ. અરવીંદભાઇ, મહેન્દ્રભાઇ  કોટેચાના ભાઇ થાય તે ડોલીબેન, ટીનુબેન, દીપુબેન, સ્વીટીબેન, પીન્ટુબેન, કીંજલબેન, પ્રતીક્ષાબેન,  ડીમ્પલબેન તથા ચીરાગભાઇના પિતાશ્રી તે સ્વ. રતીલાલ વાઘજીભાઇ કોટકના જમાઇનુ અવસાન તા. ૦૧/૧૧ને મંગળવારના રોજ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું: તા.૦૩/૧૧, ગુરૃવારના રોજ સાંજે ૪:૩૦ થી પઃ૩૦ ગીતામંદિર જંકશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. તથા પીયર પક્ષની  સાદડી સાથે છે. લક્ષેશ રાજેશભાઇ કોટેચા- ૯૮૯૮૭૪૫૫૨૫, ચિરાગ પ્રદ્યુમનભાઇ કોટેચા-૯૯૦૪૬૫૬૯૨૩   

રમાબેન મણીયાર

જસદણઃ રમાબેન ધીરજલાલ મણીયાર (ઉ.વ.૯૨) તે સ્વ. કિશોરભાઇ, શશીકાંતભાઇ, કીરીટભાઇ, પ્રદીપભાઇ તથા રાજુભાઇ મણીયારના માતુશ્રી તેમજ સ્વ.નંદલાલભાઇ ભગવાનજીભાઇ મણીયાર તથા સ્વ.ડો. નટવરલાલ ભગવાનજીભાઇ મણીયારના ભાભી તા.૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૩  ગુરૃવાર સાંજે પ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળઃ મણીયાર ટ્રાન્સપોર્ટ કમળાપુર રોડ જસદણ.

કેશવજીભાઈ પરમાર

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.કેશવલાલજીભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.૮૫) તે મણીલાલ પરમાર તથા હરેશભાઈ પરમાર તેમજ કાંતાબેન ચુડાસમાના પિતાશ્રી તેમજ અંકિતભાઈ પરમાર, ઋત્વીકભાઈ  પરમાર તથા ઋમિતભાઈ પરમારના દાદાનું તા.૩૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી જાગનાથ મહાદેવ મંદિર, જાગનાથ મંદિર રોડ, તળાવ દરવાજા પાસે, જલારામ સોસાયટી જુનાગઢ મુકામે રાખેલ છે.

હંસાબેન વ્‍યાસ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ  હંસાબેન ઘનશ્‍યામભાઈ વ્‍યાસ (ઉ. વ.૭૭) તે સ્‍વ. ઘનશ્‍યામભાઈ જગજીવનભાઈ વ્‍યાસ (ફૂલછાબ) ના પત્‍ની, મહેશભાઈ, નરેશભાઈ (પાઠક સ્‍કૂલ) તેમજ ઉષાબેન મુકેશકુમાર મહેતા (જેતપુર) ના માતળશ્રી તથા જીતુભાઈ વ્‍યાસ (એર ઇન્‍ડિયા), કૌશિકભાઈ વ્‍યાસ (એસ.ટી અમરેલી) ના કાકી, તથા છાયાબેન અને રેખાબેનના સાસુ તથા વિશાલ અને વેદાંતના દાદી, ગોપાલના નાની તથા સ્‍વ. શાષાી દિનુભાઈ મહેતા (અમરેલી) અને ભાસ્‍કરભાઈ મહેતા (ભાવનગર) ના બહેન  તા.૨૯ને શનિવારે કૈલાસવાસી થયેલ છે.  બેસણું: તા.૩ને ગુરુવાર, સાંજે ૪ થી ૬,  ભક્‍તિહોલ, હસનવાડી પાસે, ત્રિશૂળ ચોકની આગળ, સહકાર નગર મેઈનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૮૨૪૮૩૧૦૫૬ (મહેશભાઈ)મો. ૮૧૨૮૨૩૫૦૧૨ (નરેશભાઈ)મો. ૯૭૨૩૭૬૧૫૩૦ (વિશાલ)મો. ૭૮૭૪૮૦૯૮૩૨ (વેદાંત).

કીશોરસિંહ રાઠોડ

રાજકોટઃ કીશોરસિંહ રૂપસિંહ રાઠોડ (ઉ.વ.૭૮) (સેન્‍ટ્રલ બેંક) તે સ્‍વ.પ્રમિલાબેનના પતિ તેમજ રાજદીપસિંહ તથા મયૂરધ્‍વજસિંહના પિતાશ્રી તથા ઉમેદસિંહ, અને પ્રવીણસિંહના ભાઇ તથા સ્‍વ.હેમંતસિંહ, રણજીતસિંહ અને નરેન્‍દ્રસિંહ વાઘેલાના બનેવીનું તા.૧ના અવસાન થયેલ છે પ્રાર્થનાસભા તા.૩ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦, ‘શ્રી સોમનાથ મહાદેવ મંદિર' સોજીત્રા નગર, પાણીના ટાંકા પાસે નિર્મલા સ્‍કુલની પાછળ રાખેલ છે.

ચંદ્રસિંહ ડોડીયા

રાજકોટઃ સ્‍વ.ચંદ્રસિંહ રામસિંહ ડોડીયા (ઉ.વ.૫૯) તે નવલસિંહ તથા પ્રભાતસિંહના નાનાભાઇ તા.૩૧ના અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૩ના શિવાલય એપાર્ટમેન્‍ટ - બ્‍લોક નં.૪૦૨ સહજાનંદ સ્‍મૃતિ પાર્ક ગામ- વડવાજડી ખાતે રાખેલ છે.

મીનાબેન ત્રિવેદી

રાજકોટઃ રાજકોટ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ મીનાબેન નરેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૦) તે નરેશભાઇ ત્રિવેદીના ધર્મપત્‍નિ તથા કિશનભાઇ ત્રિવેદીના માતુશ્રી અને પ્રતિક ત્રિવેદીના કાકીનું તા.૩૧ને સોમવારે અવસાન થયેલ છે બેસણું: તા.૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ આઇ શ્રી કુવાવાળી ખોડીયાર મંદિર લક્ષ્મીવાડી કવાર્ટર રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૧૪૦૭૭૯૧૮૦, ૯૮૨૪૭૩૯૫૨૧

હરેશભાઇ પંડયા
રાજકોટઃ નિવાસી સ્વ.રતિલાલ હરનારાયણ પંડયાના પુત્ર હરેશ રતિલાલ પંડયાનું તા.૩૧/૧૦/૨૦૨૨ને સોમવારના રોજ અવસાન થયેલ છે. જે રાજેશભાઇ રતિલાલ પંડયાના નાનાભાઇ તે મધુબેન જીતેન્દ્ર રાવલના મોટાભાઇ તે જીતેન્દ્ર રાવલ(માર્ગ અને મકાન વિભાગ)ના સાળાનું બેસણું તા.૩/૧૧ને ગુરૂવારે સાંજે ૪થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ન્યુ ગણેશ સોસાયટી, શેરી નં.૨, કોઠારીયા મેઇનરોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૪૨૭૨ ૫૫૩૫૯

પ્રતાપસિંહ ડાભી
રાજકોટઃ સ્વ.પ્રતાપસિંહ નાનભા ડાભીનું તા.૩૧/૧૦/૨૦૨૨, સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩/૧૧ ગુરૂવાર સમયઃ સાંજે ૪થી ૬ કલાકે, ઍસ્ટ્રોન સોસાયટી હોલ ખાતે રાખેલ છે. મહીપતસિંહ ઍન.ડાભી ૯૪૨૭૭ ૨૨૧૧૧, હેમુભા ઍન. ડાભી–૮૩૨૦૫ ૦૫૯૫૬, દિનેશકુમાર ઍન.ડાભી– ૯૭૨૭૬ ૯૦૬૧૭, દિવ્યરાજ પી.ડાભી– ૯૮૨૪૨ ૮૪૮૪૪

કિશોરભાઈ ચંદારાણા
રાજકોટઃ મેઘપર(કુંભારીયા)ના નિવાસી સ્વ.કિશોરલાલ ગોકલદાસ ચંદારાણા (ઉ.વ. ૮૩) જે ડો. દયાળજીભાઈ ગોકલદાસ ચંદારાણા ના મોટાભાઈ તથા મધુકાંતભાઈ, રમેશભાઈ, દિનેશભાઇ ચંદારાણાનાં પિતાશ્રી તા.૨૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ બેસણું તથા પિયર પક્ષની સાદળી તા.૩/૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ભવાની માતાજી નું મંદિર, મેઘપર મુકામે રાખેલ છે. દયાળજીભાઈ - મો.૯૬૬૨૦ ૯૬૫૦૧, મધુકાંતભાઈ - મો.૯૯૨૫૦ ૩૬૮૪૫, રમેશભાઈ - મો.૭૬૦૦૨ ૧૯૧૦૦, દિનેશભાઇ - મો.૯૭૨૬૯ ૧૨૧૦૧

પ્રદ્યુમનભાઇ કોટેચા

રાજકોટઃ સ્‍વ. જેઠાલાલ ગીરધરલાલ કોટેચા(પડધરી) ના જયેષ્‍ઠ પુત્ર પ્રદ્યુમનભાઇ  જેઠાલાલ કોટેચા હાલ રાજકોટ(ઉ.વ.૭૭)તે હરૂભાઇ, રાજુભાઇ તેમજ સ્‍વ. પ્રવીણચંદ્ર, સ્‍વ. મનુભાઇ, સ્‍વ. અરવીંદભાઇ, મહેન્‍દ્રભાઇ  કોટેચાના ભાઇ થાય તે ડોલીબેન, ટીનુબેન, દીપુબેન, સ્‍વીટીબેન, પીન્‍ટુબેન, કીંજલબેન, પ્રતીક્ષાબેન,  ડીમ્‍પલબેન તથા ચીરાગભાઇના પિતાશ્રી તે સ્‍વ. રતીલાલ વાઘજીભાઇ કોટકના જમાઇનુ અવસાન તા. ૦૧/૧૧ને મંગળવારના રોજ થયેલ છે. સદ્‌ગતનું ઉઠમણું: તા.૦૩/૧૧, ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી પઃ૩૦ ગીતામંદિર જંકશન પ્‍લોટ રાજકોટ ખાતે રાખેલ છે. તથા પીયર પક્ષની  સાદડી સાથે છે. લક્ષેશ રાજેશભાઇ કોટેચા- ૯૮૯૮૭૪૫૫૨૫, ચિરાગ પ્રદ્યુમનભાઇ કોટેચા-૯૯૦૪૬૫૬૯૨૩   

કનકબેન તુરખીયા
રાજકોટઃ ચમનલાલ ગોવિદજી તુરખીયા ધર્મપત્નિ કનકબેન (ઉ.વ.૬૩) તે પિન્ટુભાઈ દેવાંગના માતુશ્રી તથા પ્રવિણભાઈ, પ્રકાશભાઈ, વિનુભાઈ, અનિલભાઈના ભાભીશ્રી તે રમણીકભાઈ ચત્રભુજભાઈ ઉદાણીના દિકરીનું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪/૧૧ શુક્રવારના બપોરે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે. પિન્ટુભાઈ મો.૯૫૫૮૮ ૬૯૯૬૮