Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021
ધનસુખભાઇ મોહનભાઇ ચૌહાણનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : તાલાળા ગીર નિવાસી, ધનસુખભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.૭ર) તે મનસુખભાઇ (તાલાળા) ના મોટાભાઇ તેમજ હિતેશભાઇ તથા હરેશભાઇના પિતાશ્રી તેમજ દિપક, ચેતન તથા અજયભાઇના મોટા બાપુજીનું  તા. ૧ ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ર ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનિક રાખેલું છે. મો. ૦૯૩૭૯૪૧૯૧૦૦ (હિતેશભાઇ), મો. ૯૭રરપ ૬૪૧૧૧ (હરેશભાઇ)

અવસાન નોંધ

કૃષ્ણકાંત દામોદર ભટ્ટનું દુઃખદ અવસાન : સરકારી નિયમો અનુસાર સ્મશાનયાત્રા નિકળી

રાજકોટઃ મૂળ ડુંગરી હાલ સરદારગઢ નિવાસી કૃષ્ણકાંત દામોદર ભટ્ટ (બબાભાઈ) (ઉંવ.૬૦) તે સ્વ. દામોદર ગંગાશંકર ભટ્ટના પુત્ર તેમજ કનૈયાલાલભાઈ, સ્વ.પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈના નાનાભાઈ તેમજ ગીરીશભાઈ ના મોટા ભાઈ તેમજ રુચિબેન યાજ્ઞિક પુરોહિત તથા મયંકના પિતાશ્રી તથા કૌશિકભાઈ, હિરેનભાઈ, રોહિતભાઈ, મેહુલભાઈના કાકા તેમજ સ્વ.બાલકૃષ્ણ ત્રિભોવન દવેના જમાઈ તેમજ સુરેશભાઈ બાલકૃષ્ણ દવે તથા હર્ષદભાઈ ના બનેવીનું અવસાન તા.૧ના રોજ થયેલ છે.   સદગતની સ્મશાનયાત્રા સરકારશ્રીના આદેશ અનુસાર આજે તા.૨ના રોજ સવારે ૮.૩૦ કલાકે સરદારગઢ મુકામે નીકળી હતી.

કાનાભાઈ મૈયડ

રાજકોટઃ સ્વ.ધનાભાઈ મૈયડના પુત્ર કાનાભાઈ મૈયડ (ઉ.વ.૪૩) તે કેવલભાઈના પિતા અને પ્રતીક, મયુર તથા મોહીતના કાકાનું તા.૩૧ના રોજ નિધન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨ જાન્યુઆરી શનિવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન 'શિવકૃપા', ભોલેનાથ સોસાયટી શેરી નં.૧, માધાપર ખાતે રાખવામાં આવ્યું છે.

જયશ્રીબેન કારીયા

રાજકોટ : કુતિયાણા નિવાસી જયશ્રીબેન (સંગીતાબેન) દિલીપભાઇ કારીયા તે સ્વ. મુકુંદરાય (ભીખુભાઇ) રાયચુરાના પુત્રી તેમજ સુરેશભાઇ, સ્વ. પીયુષભાઇ, જયેશભાઇ, સ્વ. સુનિલભાઇ અને પરેશભાઇના બહેન તેમજ ધવલભાઇના ફઇનું તા. ૧ ના અવસાન થયેલ છે. સદ્દગતની પિયુરપક્ષની સાદડી તા. ૪ ના સોમવારે સાંજે ૪ થી પ ભાદરજાપા, કુતિયાણા ખાતે રાખેલ છે. સુરેશભાઇ મો.૯૪૨૬૯ ૧૨૧૩૫, પરેશભાઇ મો.૯૦૧૬૫ ૩૩૮૩૮ નો સંપર્ક થઇ શકશે.

મનસુખલાલ ચોટાઇ

જુનાગઢ :.. મનસુખલાલ ચોટાઇ (પોરબંદર) તે સ્વ. અરૂણાબેનના પતિ તેમજ કાંતિલાલ રૂગનાથ વિઠલાણીના જમાઇ અને નટુભાઇ, જસુભાઇ, શરદભાઇ, હરેશભાઇ ના બનેવી તા. ૧ ને શુક્રવારે  શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮રપ૯ પ૦૧૧૪) રાખેલ છે.

આશુતોષભાઇ વ્યાસ

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ હળવદ નિવાસી હાલ રાજકોટ સ્થિત આશુતોષભાઇ  પ્રેમશંકર વ્યાસ (ઉ.વ.૭૮) (સેન્ટ્રલ બેન્કનાં નિવૃત કર્મચારી)નો સ્વર્ગવાસ તા. ૧ ના થયેલ છે. જે રાહુલભાઇ વ્યાસ તથા જીગરભાઇ વ્યાસના પિતાશ્રી થાય તેમનું ટેલીફોનિક બેસણું તા. ૩ નાં રવિવારે સાંજે ૪ થી પ રાખેલ છે. રાહુલભાઇ મો. ૯૮ર૪૮ ર૬૧૦૬, જીગરભાઇ વ્યાસ મો. ૯૪ર૮ર ૦ર૦૧૯ છે.

હસુમતીબેન સોઢા

ગોંડલ : ઠા. હર્ષદરાય ધીરજલાલ સોઢાના ધર્મપત્ની હસમુતીબેન (ઉ.વ.૭૦) તે પરેશભાઇ ચંદુભાઇ સોઢાના કાકી સ્વ. ઠા. નંદલાલ કાનજીભાઇ રાજાની પુત્રી તેમજ બિપીનભાઇ નંદલાલ રાજા (જુનાગઢ) હિતેશકુમાર નંદલાલ રાજા (ગોંડલ) ના મોટાબહેનનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તથા સાદડી તા. ર ને શનિવારના રોજ બપોરે ૩ થી પ મો. ૯૪ર૭૪ ૩૮પ૯૯ રાખેલ છે.

અનસુયાબેન શ્રોફ

મોરબી : નવગામ ભાટીયા ગં. સ્વ. અનસુયાબેન બાલમુકુંદભાઇ શ્રોફ (ઉ.વ.૮૦) તે સ્વ. બાલમુકુંદભાઇ ઓધવજીભાઇ શ્રોફના પત્ની સ્વ. મધુસુદનભાઇ શ્રોફ, દ્વારકાદાસ શ્રોફ (પારેખ શેરી) તથા ભારતીબેન ગાંધી (રાજકોટ)ના ભાભી તેમજ કીર્તિબેન (ભાવનગર) પલ્લવીબેન (જામનગર) અમીતભાઇ શ્રોફના ભાભુ તથા સ્વ. વિઠ્ઠલદાસ ગોકલદાસ વેદ (મોરબી) ના દીકરી તા. ૩૧ ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ર ને શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. કુસુમબેન શ્રોફ ૯૯ર૪૦ ૧૮પપ૯, મુકેશભાઇ વેદ ૯૯રપ૪ પપપ૦૦

પાર્વતીબેન દવે

રાજકોટ :.. ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ ઝાલા મેઘપુર હાલ રાજકોટ નિવાસી સ્વ. પાર્વતીબેન (ઉ.વ.૪પ) તે જીતેન્દ્રભાઇ દલપતરામ દવેના ધર્મપત્ની, નિલેશ તથા હિરલના માતુશ્રી તથા વિરપાક્ષી હીરેમઠના દિકરીનો તા. ૧ ના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવારે તા. ૪ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઇ દવે મો. ૯૮૭૯ર ૪પ૩૦૭ તથા નિલેશભાઇ દવે ૭પ૬૭૦ ૧૩૦૬૬ અને પ્રદિપભાઇ દવે ૯૯રપપ ૧પ૧૪૯ તેમજ અમિતભાઇ દવે ૯૯૭૯૩ ૮૩૧૬પ છે.

કુંદનબેન સોનેજી

રાજકોટ : બ્રહ્મક્ષત્રીય સ્વ. મોહનલાલ નરભેરામ સોનેજીના સુપુત્ર વસંતરાય મોહનલાલ સોનેજીના ધર્મપત્ની કુંદનબેન (ઉ.૭ર) તે કપીલભાઇ તથા હેતલબેન ચચા (ભાવનગર)નાં માતુશ્રી તથા દામોદરદાસ ગોવિંદજી આશરા (હળવદ) નાં દિકરી તા. ૧ ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર ને શનિવારે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. વસંતભાઇ મો. ૯રર૮૮ ૬૩પ૦૦ તથા વિનુભાઇ મો. ૯૪ર૯ર ૯૩પ૩૯ તથા જીતુભાઇ મો. ૯૪ર૭ર રર૩૯૭, કપીલભાઇ મો. ૯૩૭૭૦ ૬૩પ૦૦ છે.

હરીશભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ હનુમાનીયા ઉપાધ્યાય પરિવારના હરીશભાઇ પ્રભાશંકર  ઉપાધ્યાય (ઉ.વ.૮૦) તે મૂળ ગોંડલ નીવાસી (હાલ અમદાવાદ) તે કમળાબેન પ્રભાશંકર ઉપાધ્યાયના પુત્ર ગં.સ્વ.જયોત્સનાબેન (કોકુબેન-મુંબઇ) ના પતિ (ડી શંભુલાલ ગ્રૃપ મુંબઇ) તેમજ સપના, નીપા, હિતેશ તથા હિમાંશુ (ડીપુ)ના પિતાશ્રી અને સ્વ.દિલીપભાઇના નાના ભાઇ તથા સ્વ.બીપીનભાઇ અને સ્વ.અનીલભાઇના ભાઇનું તા.૧-૧-૨૦૨૧ શુક્રવારના રોજ ટૂંકી માંદગી બાદ અમદાવાદ મુકામે અવસાન થયું છે. હાલની પરિસ્થિતીને ધ્યામાં રાખી સર્વે લૌકીક ક્રીયા બંધ રાખી છે. દીલસોજી આપવા માટે નીચે આપેલા મો.નં ઉપર સંપર્ક કરવા વિનંતી, હિતેશ હરીશભાઇ ઉપાધ્યાય ૯૮૯૨૧૦૮૮૨૫ તથા હિમાંશુ હરીશભાઇ ઉપાધ્યાય ૮૭૬૭૮૮૮૦૨૬માં કરવા વિનંતી

પ્રવિણભાઇ વૈયાટા

રાજકોટઃ મૂળ અમરેલી હાલ રાજકોટ પ્રવિણભાઇ કાનજીભાઇ વૈયાટા તે કેતનભાઇ અને આશિષભાઇના  પિતાશ્રીનું તા. ૩૧ના ગુરૂવારે અમરેલી મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.ર ના શનિવારે સાંજે પ થી ૬ તેમના નિવાસ સ્થાન પુષ્કરધામ મેઇન રોડ, બ્લોક નં.૩૦ર, રાજકોટ ખાતે રાખેલ છે.આશિષભાઇ (મો.૮ર૦૦૩ ૯૧૬૭૩) નો સંપર્ક થઇ શકશે.

હરબાળાબેન જાની

રાજકોટઃ મૂળ ટંકારા હાલ રાજકોટ સ્વ.સુર્યશંકર ઉમીયાશંકર જાનીના ધર્મપત્નિ હરબાળાબેન (ઉ.વ.૮૫) તે રાજેન્દ્રભાઈ તથા કમલેશભાઈના માતુશ્રી તેમજ સાગરભાઈ, હિરલબેન જવલંતભાઈ જોષી, હરીતાબેન રવિભાઈ દવેના દાદીમા તથા ગુણવંતરાય, ધીરૂભાઈ, રમણીકભાઈ અને હસમુખભાઈના મોટાભાભી તથા બળવંતરાય છગનલાલ પાઠકના બહેનનું તા.૩૧ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, 'રૂદ્રાક્ષ', અમીધારા એવન્યુ, આલાપ ગ્રીન સીટીની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ જાની

રાજકોટઃ રાજેશભાઈ નટવરલાલ જાનીનું આકસ્મીક દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ સોમવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. પ્રણવકુમાર આર. જાની મો.૯૬૨૪૭ ૭૯૪૧૦, મેઘા પ્રણવકુમાર જાની મો.૯૭૨૭૧ ૮૩૨૨૯

કાનાભાઈ મૈયડ

રાજકોટઃ સ્વ.ધનાભાઈ મૈયડના પુત્ર કાનાભાઈ મૈયડ (ઉ.વ.૪૩) તે કેવલભાઈના પિતા અને પ્રતીક, મયુર તથા મોહીતના કાકાનું તા.૩૧ના રોજ નિધન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨ જાન્યુઆરી શનિવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન 'શિવકૃપા', ભોલેનાથ સોસાયટી શેરી નં.૧, માધાપર ખાતે રાખવામાં આવ્યું છે.

નિર્મળાબેન પોપટ

રાજકોટઃ સ્વ.ચંદુલાલ ગોપાલજી પોપટના ધર્મપત્નિ સ્વ.નિર્મળાબેન ચંદુલાલ પોપટ તે નરભેરામભાઈ મોનજીભાઈના પુત્રી તથા શૈલેષભાઈ ચંદુભાઈ તથા હર્ષાબેન અશોકકુમાર અનડકટ (મુંબઈ) તથા જયશ્રીબેન ચંદ્રેશભાઈ વણઝારાના માતુશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે. શૈલેષ પોપટ મો.૯૧૦૬૧ ૪૦૮૧૬

જયાબેન ગણાત્રા

રાજકોટઃ સ્વ.પદમશીભાઈ ખેરાજભાઈ ગણાત્રાના ધર્મપત્ની ગં.સ્વ.જયાબેન પદમશીભાઈ ગણાત્રા (જામખંભાળીયા વાળા) (ઉ.વ.૯૫) હાલ રાજકોટ, તે મહેન્દ્રભાઈ, હસમુખભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ, હર્ષાબેન (રાજકોટ), સરોજબેન (વેરાવળ), કલ્પનાબેનના (દારેસલામ- આફ્રિકા) માતૃશ્રી તથા રોનિલ, પ્રીતના દાદીમાનું તા.૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લીનાબેન કારીયા

રાજકોટઃ માધવપુરવાળા શ્રીવલ્લભ એન્ટરપ્રાઈઝ તથા રાજકોટ અરૂણકુમાર એન્ડ કાું.વાળા દ્રુમિલભાઈતથા બ્રીજેશભાઈના માતુશ્રી, અરૂણભાઈ ત્રિભોવનદાસ કારીયાના ધર્મપત્નિ લીનાબેન અરૂણભાઈ કારીયા (ઉ.વ.૬૦) તા.૩૧ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. દ્રુમીલભાઈ કારીયા મો.૯૯૯૮૦ ૪૪૪૮૦, બ્રીજેશભાઈ કારીયા મો.૯૮૯૮૬ ૫૨૮૮૯

ધનસુખભાઇ ચૌહાણ

રાજકોટ : મૂળ તાલાલા ગીર હાલ રાજકોટ નિવાસી ધનસુખભાઇ મોહનભાઇ ચૌહાણ તે હિતેશભાઇના પિતાશ્રી તેમજ દીપકભાઇ અને ચેતનભાઇ તેમજ અજયભાઇના મોટા બાપુજી તથા ચીમનભાઇ તથા વિનોદભાઇ વૈષ્ણવના સસરા તા. ૧ના રોજ અવસાન થયેલ  છે સદગતનું બેસણું તા. ૪ ને સોમવારે ૩ થી પ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને તાલાલા રાખેલુ છે.

મગનભાઇ રાજયગુરૂ

આદિત્યાણાઃ મગનભાઇ રામજીભાઇ રાજયગુરૂ (ઉ.૮૪) તે કલ્પેશભાઇ કુંજેશભાઇ આનંદભાઇ, રીટાબેનના પિતાનું તા.૧ ને શુક્રવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૭ ને ગુરૂવારે ૪ થી પ બ્રહ્મસમાજ ખાતે રાખેલ છે

સુરેશભાઇ કોદાવલા

સાવરકુંડલાઃ સગર સુરેશભાઇ રવજીભાઇ કોદાવલા ઉ.પ૪( નગરપાલીકા કર્મચારી) તે સગર જ્ઞાતિ અગ્રણી હરિભાઇ કોદાવલાના ભત્રીજા અને પંકજભાઇ ત્થા મિતેષભાઇના પિતાજીનું તા.૩૧ ના રોજ અવસાન થયું છે.

સોનલબેન શાહ

જુનાગઢઃ સોનલબેન રાજેશભાઇ શાહ (ઉ.પ૧) તે મણીકાંતભાઇ ગુલાબદાસ શાહના પુત્રવધુ તે જીતેન્દ્રભાઇ શાહના ભાભીનું તા. ૧- શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર જાન્યુઆરીને શનિવારે સાંજે ૪ થી પ મો. ૯૩૭પ૪ ૩૦૭૬૦ રાખેલ છે.

રાજેશકુમાર વિઠ્ઠલાણી

કેશોદઃ રાજેશકુમાર ગોકળદાસ વિઠ્ઠલાણી (ઉ.પ૯) તે સ્વ. ગોકળદાસ કાલિદાસ વિઠ્ઠલાણી (માંગરોળવાળા)ના પુત્ર તેમજ ગોપાલભાઇના મોટા ભાઇ અને રીશિત, જીતના પિતાશ્રી, તેમજ પંકજભાઇ કાનાબારના ભાણેજનું તા.૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રને શનિવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે રિશિત મો.૯૯૭૯૪ ૦૯૦રર-૯૭૩૭૮ પ૭૭૬૩, પંકજભાઇ કાનાબાર (મામા) ૯૪ર૬૯ ૯૩૦૩ર

નર્મદાબેન અજાગીયા

ગોંડલઃ નર્મદાબેન (નબુબેન) રવજીભાઇ અજાગીયા તે દિનેશભાઇ અજાગીયા (ગોંડલ નગરપાલિકા), જીતુભાઇ અજાગીયાના માતા તથા સાગર અને વિશાલના દાદીમાંનુ તા.૩૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.રને શનિવારના સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે મો.૯૯૧૩૬ ૮૩૧૩ર મો.૭પ૬૭પ ૧૪૮૦૦