Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022
સીઍમ સિકયુરીટીમાં ફરજ બજાવતા પીઆઈ જીજ્ઞેશનું અવસાન

અમદાવાદ : રાજ ભવન સીઍમ સિક્યુરિટીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશનું લેઉવા રોડ ઉપર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હતા અને ઍપોલો હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી સારવારમાં હતા તેમનું આજે દુઃખદ અવસાન થયું છે.

કિશોરભાઇ મોદી

રાજકોટઃ દશા શ્રીમાળી સ્‍થા.જૈન માણાવદર નિવાસી હાલ બોરીવલી મુંબઇ સ્‍વ. ચંપાબેન વ્રજલાલ મોદીના સુપુત્ર કિશોરભાઇ મોદી (ઉ.૮૧) તે વસંતબેનના પતિ તથા સ્‍વ.સ્‍વ.બટુકભાઇ, સ્‍વ. બિમલભાઇ, પ્રદીપભાઇ, સુરેશભાઇના મોટાભાઇ તેમજ કુસુમબેન, સરલાબેન, ગુણવંતીબેનના ભાઇ સ્‍વ. નાનાલાલ મણિલાલ સંઘવી (વિસાવદર)ના જમાઇ અને હસમુખભાઇ, સ્‍વ. જીતુભાઇ, કિશોરભાઇ, ડો. મહેન્‍દ્રભાઇ, કમલેશભાઇ, સંજયભાઇ, અમિતભાઇ તથા જયોત્‍સનાબેનના બનેવી તા.૩૦ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૩ ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે વર્ધમાન સ્‍થા.જૈન સંઘ, સર્વોદય હોલ, એસ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્‍ટ) મુંબઇ ખાતે રાખેલ છે (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.)

અવસાન નોધ

વિજયભાઇ જરીયા

રાજકોટ : વિજયભાઇ કનઇભાઇ જરીયાનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. તે ભાનુબેન વિજયભાઇ જરીયાના પતિ, સ્વ. દેવીશીંગભાઇ કનઇભાઇ જરીયા (ભાઇ) ભુપતભાઇ કનઇભાઇ જરીયા (ભાઇ), ગુમાનશીંગ કનઇભાઇ જરીયા (ભાઇ), જયેશભાઇ દેવીશીંગભાઇ જરીયા (કાકા), સ્વ. અશોક ભુપતભાઇ જરીયા (કાકા), મનોજ ગુમાનશીંગભાઇ જરીયા (કાકા), હિતેશ વિજયભાઇ જરીયા (પુત્ર), જગદીશ વિજયભાઇ જરીયા (પુત્ર), સતિષ વિજયભાઇ જરીયા (પુત્ર) થાય, બેસણું તા. ૧ ના સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે.

લાભુબેન સોલંકી

રાજકોટ :. લાભુબેન પ્રભુદાસભાઇ સોલંકી (ઉ.૮૪) તા. ૩૧ ના ર્સ્વગવાસી થયેલ છે. તે રમેશભાઇ, બિપીનભાઇ, નિકેશભાઇ તથા મીનાબેન અશોકકુમાર ચાવડા ઉપલેટા તથા રસિલાબેન રમેશકુમાર મકવાણા મજેવડીના માતુશ્રીનું બેસણું તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહયોગ વાડી ઢેબર રોડ ગુરૂકુળની સામે રાખેલ છે. 

નુરૂદીન મલકાણી

રાજકોટઃ નુરૂદીન અબ્દુલ હુસેન મલકાણી (રાજુભાઈ) તા.૩૧ને સોમવારે વફાત થયેલ છે. જીયારતના સીપારા જોહર- અસરની નમાઝ બાદ તા.૨/૧૧ને બુધવારે હુસેનબાગ ખાનપરા ખાતે રાખેલ છે.

શશીકાંતભાઈ બદાણી

રાજકોટઃ નિવાસી શશીકાંતભાઈ મોતીચંદ બદાણી (ઉ.વ.૮૩) અતુલભાઈ બદાણી તેમજ રાજુભાઈ બદાણીના પિતા તા.૩૧ના અરીહંતશરણ પામેલ છે. લૌકિકક્રિયા રાખેલ નથી.

કિશોરભાઇ મોદી

રાજકોટઃ દશા શ્રીમાળી સ્‍થા.જૈન માણાવદર નિવાસી હાલ બોરીવલી મુંબઇ સ્‍વ. ચંપાબેન વ્રજલાલ મોદીના સુપુત્ર કિશોરભાઇ મોદી (ઉ.૮૧) તે વસંતબેનના પતિ તથા સ્‍વ.સ્‍વ.બટુકભાઇ, સ્‍વ. બિમલભાઇ, પ્રદીપભાઇ, સુરેશભાઇના મોટાભાઇ તેમજ કુસુમબેન, સરલાબેન, ગુણવંતીબેનના ભાઇ સ્‍વ. નાનાલાલ મણિલાલ સંઘવી (વિસાવદર)ના જમાઇ અને હસમુખભાઇ, સ્‍વ. જીતુભાઇ, કિશોરભાઇ, ડો. મહેન્‍દ્રભાઇ, કમલેશભાઇ, સંજયભાઇ, અમિતભાઇ તથા જયોત્‍સનાબેનના બનેવી તા.૩૦ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૩ ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે વર્ધમાન સ્‍થા.જૈન સંઘ, સર્વોદય હોલ, એસ.ટી.રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્‍ટ) મુંબઇ ખાતે રાખેલ છે (લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.)

કેશવજીભાઈ પરમાર

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.કેશવલાલજીભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.૮૫) તે મણીલાલ પરમાર તથા હરેશભાઈ પરમાર તેમજ કાંતાબેન ચુડાસમાના પિતાશ્રી તેમજ અંકિતભાઈ પરમાર, ઋત્વીકભાઈ  પરમાર તથા ઋમિતભાઈ પરમારના દાદાનું તા.૩૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી જાગનાથ મહાદેવ મંદિર, જાગનાથ મંદિર રોડ, તળાવ દરવાજા પાસે, જલારામ સોસાયટી જુનાગઢ મુકામે રાખેલ છે.

પુષ્પાબેન ધાબલીયા
રાજકોટઃ દશા સોરઠીયા વણીક શીવરાજગઢ નિવાસી હાલ મુંબઇ સ્વ.લીલાધર ધાબલીયાના ધર્મપત્ની સ્વ.પુષ્પાબેન (ઉ.૬૨) તે રાજેશ કિશોરભાઇ રંજનબેન સરોજબેન ચંદ્રીકાબેનના માતુશ્રી તે વનમાળીદાસ ધાબલીયાના ભાભી તે હરેશકુમાર મુંઝાસરા યરવડા ધર્મેન્દ્રકુમાર વસાણી બિલબા રજનીકાંત તલાટી રાજુલાના સાસું તે સ્વ.જગદીશભાઇ શરદભાઇ સોમાણી મુંબઇ સ્વ.લલીતાબેન ધાબલીયા જયાબેન સ્વ.લીલાંવતીબેન ધાબલીયા મંગળાબેન રઘાણી સ્વ.મંજુબેન ધાબલીયાના બેન તે વિજય, ખુશ્બુ, હીરેન ઉર્વાના દાદી તા.૩૦/૧૦ના રોજ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે.

અરવિંદભાઇ ત્રિવેદી
રાજકોટઃ સુરેન્દ્રનગર શ્રી.ચા.મ.મોઢ બ્રાહ્મણ શ્રીઅરવિંદભાઇ (ઉ.૬૪) પા.પૂ. બોર્ડનો તે સ્વ.મુખ્યાજી પરમાનંદભાઇ ત્રિવેદીના જયેષ્ઠ પુત્ર તેમજ દિપ તથા પુજાબેન વિરલકુમાર પંડયાના પિતાશ્રી તેમજ અમૃતલાલ તથા રમાબેન સનતકુમાર દવેના ભાઇ વ્રજેશ અમૃતલાલના ભાઇજી તેમજ સ્વ.કેશવલાલ હરજીવનભાઇ પંડયાના જમાઇનું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૩/૧૧ને ગુરૂવારના રોજ બપોરે ૪થી ૫ વાગ્યે તેશ્રીના નિવાસસ્થાન ૭, ચંદ્રનગર સોસાયટી જુની અંકુર સ્કુલ રોડ, સુરેન્દ્રનગર મુકામે રાખેલ છે. દિપ ઍ ત્રિવેદી મો. ૯૪૨૮૦ ૦૨૯૫૫

કુંવરબેન ટાંક
માણાવદર : મું. નાદરખાં હાલ બરોડાના કુંવરબેન કરમશીભાઇ ટાંક (ઉ.૭પ) તે રમેશભાઇ ટાંક તથા અશ્વિનભાઇ ટાંકના માતુશ્રીનું તા. ૧ ના રોજ અવસાન થયેલ છે.

કિશોરલાલ ચંદારાણા
રાજકોટઃ મેઘપુર (કુંભારીયા)ના નિવાસી સ્વ.કિશોરલાલ ગોકલદાસ ચંદારાણા(ઉ.૮૩) જે ડો.દયાળજીભાઇ ગોકલદાસ ચંદારાણાના મોટાભાઇ તથા મધુકાંતભાઇ, રમેશભાઇ, દિનેશભાઇ ચંદારાણાના પિતાશ્રી તા.૨૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ંબેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૩/૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ ભવાની માતાજીનું મંદિર, મેઘપર મુકામે રાખેલ છે. દયાળજીભાઇ ૯૬૬૨૦ ૯૬૫૦૧, મધુકાંતભાઇ ૯૯૨૫૦ ૩૬૮૪૫, રમેશભાઇ ૭૬૦૦૨ ૧૯૧૦૦, દિનેશભાઇ ૯૭૨૬૯ ૧૨૧૦૧

વિજયભાઇ જરીયા

રાજકોટ : વિજયભાઇ કનઇભાઇ જરીયાનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. તે ભાનુબેન વિજયભાઇ જરીયાના પતિ, સ્‍વ. દેવીશીંગભાઇ કનઇભાઇ જરીયા (ભાઇ) ભુપતભાઇ કનઇભાઇ જરીયા (ભાઇ), ગુમાનશીંગ કનઇભાઇ જરીયા (ભાઇ), જયેશભાઇ દેવીશીંગભાઇ જરીયા (કાકા), સ્‍વ. અશોક ભુપતભાઇ જરીયા (કાકા), મનોજ ગુમાનશીંગભાઇ જરીયા (કાકા), હિતેશ વિજયભાઇ જરીયા (પુત્ર), જગદીશ વિજયભાઇ જરીયા (પુત્ર), સતિષ વિજયભાઇ જરીયા (પુત્ર) થાય, બેસણું તા. ૧ ના સાંજે ૪ થી ૬ નિવાસસ્‍થાને રાખેલ છે.

લાભુબેન સોલંકી

રાજકોટ :. લાભુબેન પ્રભુદાસભાઇ સોલંકી (ઉ.૮૪) તા. ૩૧ ના ર્સ્‍વગવાસી થયેલ છે. તે રમેશભાઇ, બિપીનભાઇ, નિકેશભાઇ તથા મીનાબેન અશોકકુમાર ચાવડા ઉપલેટા તથા રસિલાબેન રમેશકુમાર મકવાણા મજેવડીના માતુશ્રીનું બેસણું તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહયોગ વાડી ઢેબર રોડ ગુરૂકુળની સામે રાખેલ છે.  (પ

નુરૂદીન મલકાણી

રાજકોટઃ નુરૂદીન અબ્‍દુલ હુસેન મલકાણી (રાજુભાઈ) તા.૩૧ને સોમવારે વફાત થયેલ છે. જીયારતના સીપારા જોહર- અસરની નમાઝ બાદ તા.૨/૧૧ને બુધવારે હુસેનબાગ ખાનપરા ખાતે રાખેલ છે.

શશીકાંતભાઈ બદાણી

રાજકોટઃ નિવાસી શશીકાંતભાઈ મોતીચંદ બદાણી (ઉ.વ.૮૩) અતુલભાઈ બદાણી તેમજ રાજુભાઈ બદાણીના પિતા તા.૩૧ના અરીહંતશરણ પામેલ છે. લૌકિકક્રિયા રાખેલ નથી.

જસુમતીબેન વાળા

રાજકોટઃ કારડીયા રજપૂત વજુભાઈ વાળાના પિતરાઈ ભાઈ સ્‍વ.ભાવુભાઈ વાળાના ધર્મપત્‍નિ સ્‍વ.જસુમતીબેન (ઉ.વ.૮૬)  તે સ્‍વ.ગાડુંભાઈ, બાબુભાઈ  તથા મનુભાઈના ભાભી તથા હિતેષ (લાલો)ના માતુશ્રી તથા હર્ષવર્ધનના દાદી તથા ગંભીરસિંહ પરમાર (પૂર્વ કોર્પોરેટર), સ્‍વ.રમેશભાઈ વાઘેલા, સ્‍વ.વનરાજસિંહ પરમાર, મહેશભાઈ બારડ, અતુલભાઈ સોલંકી તથા મનિષભાઈ સોલંકીના સાસુનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સાધના સોસાયટી કોમ્‍યુનીટી હોલ, આનંદનગર કોલોની પાછળ, સાધના સોસાયટી મેઈન રોડ ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૭ ૩૭૧૧૧, ‘હર્ષવર્ધન' શ્રીનગર મેઈન રોડ, સહકાર સોસાયટી પાસે રાજકોટ.