Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021
અમરેલી કલ્યાણી માતા સેવા સમિતીના પ્રમુખ કનુભાઇ ભટ્ટનુ અવસાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શ્રી કલ્યાણી માતા સેવા સમિતીના પ્રમુખ અને અમરેલી કે.કે.પારેખ એન્ડ મહેતા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક કનૈયાલાલ (કનુભાઇ) ભગવાનજીભાઇ ભટ્ટ (ઉ.વ.૮૮) તે રંજનબેનના પતિ તથા જયેશભાઇ ભટ્ટ અને ટીકુબેન મનીષભાઇ દવેના પિતાશ્રી તેમજ આનંદ ભટ્ટ અને રૂચા ભટ્ટના દાદા તથા બેલાબેન ભટ્ટના સસરાનું તા.૩૧ને રવિવારે અવસાન થયેલ છે.

બેસણું આજે તા.૧ને સોમવારે બપોરે ૩ થી ૬ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે રાખેલછે. જયેશભાઇ ભટ્ટ (મો.૯૦૯૯૯ ૯૯૧૦૬)

ટેબલ ટેનીસ કોચ કિરણ ભટ્ટ અને પંકજ (રેલ્વે)ના માતુશ્રીનું અવસાન

રાજકોટઃ. ગં.સ્વ. જસવંતીબેન જગન્નાથભાઈ ભટ્ટ (ઉ.વ. ૯૨) તે શ્રી કિરણભાઈ અને શ્રી પંકજભાઈ જે. ભટ્ટ (રેલ્વે), સરોજબેન એસ. શુકલ (રેલ્વે એકાઉન્ટ)ના માતુશ્રી તથા સુકેશીબેન અને હેમાબેનના સાસુ તથા ભૂમિબેન, હિમાનીબેન, ઓમભાઈ, પંકિતબેનના દાદીબા શ્રી શૈલેષભાઈ શુકલના સાસુ અને હર્ષભાઈના નાનીબાનું અવસાન તા. ૩૧-૧૦-૨૦૨૧ના રોજ થયું છે. તેમની પ્રાર્થનાસભા જગજીવનરામ રેલ્વે ઈન્સ્ટીટયુટ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે આજે તા. ૧-૧૧-૨૦૨૧ને સોમવારના ૪.૩૦ થી ૬.૦૦ કલાકે રાખવામાં આવેલ છે.

જયેન્દ્રભાઇ પાબારીનું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણું

રાજકોટઃ સ્વ.જયેન્દ્રભાઇ પાબારી તા.૩૧ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું આજે તા.૧ને સોમવારે બપોરે  ૪ થી ૬ કલાકે પર્ણકુટીર સોસાયટી હોલ, એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. શૈલેષભાઇ પાબારી (એસ.પી.) કલ્પેશભાઇ પાબારી, નરેશભાઇ પાબારી, રાજુભાઇ પોપટ (રૃપમ), અમિતભાઇ પાબારી, જતિનભાઇ પાબારી, નિખીલભાઇ પોપટ, જયભાઇ પોપટ, દિપકભાઇ પોપટ

અવસાન નોંધ

નિલમબેન દામાણી

રાજકોટઃ સૂદાન નિવાસી હાલ રાજકોટ સ્વ.મધુકાન્તભાઈ મણિલાલ દામાણીના ધર્મપત્નિ નીલમબેન (ઉ.વ.૭૭) તે લીનાબેન પ્રકાશભાઈ દોશી તથા પરેશભાઈના માતુશ્રી તા.૩૦ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શશીકાંતભાઈ મો.૯૫૩૭૩ ૪૦૨૫૮, પરેશભાઈ મો.૯૮૯૮૧ ૮૮૮૩૪

ગોદાવરીબેન આહુજા

રાજકોટઃ સ્વ.ગોદાવરીબેન દેવાનદાસ આહુજા તે દ્વારકાદાસભાઈ, વિનોદભાઈ, અશોકભાઈ, પૂનમબેન, સુનીલાબેન, મીતાબેન, સરોજબેનના માતુશ્રીનું બેસણું તા.૧ના સાંજે ૫ વાગે અશોકભાઈ આહુજાના નિવાસ સ્થાને રાખેલ છે. (મો.૯૧૦૬૯ ૭૪૮૦૦)

દેવસીંગભાઈ ગોહેલ

રાજકોટઃ સ્વ.દાનસિંહભાઈ ચકુભાઈ ગોહેલના પુત્ર સ્વ.દેવસિંગભાઈ દાનસિંહભાઈ ગોહેલ તે હિતેષભાઈ તથા પ્રિતેશભાઈ તેમજ અલ્કાબેન જયસિંહ ઝાલા તથા ક્રિષ્નાબેન અનિલભાઈ નકુમ, તથા ગીતાબેન પંકજભાઈ મકવાણા તથા ભાવનાબેન કનકસિંહ ચૌહાણના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ સોમવારે સાંજે ૪ થી ૬ રજપૂત પરા રામ મંદિર ખાતે રાખેલ છે.

કિરીટભાઇ ટાંક

રાજકોટઃ કિરીટભાઇ ચંદુલાલ ટાંક તે મનીષાબેનના પતિ અને હાર્દિ તથા હેતવીના પપ્પા તથા મનના કાકા તથા પ્રતાપભાઇ, સ્વ.લલીતભાઇ, ચંદુલાલ, સ્વ.ચમનભાઇ, સ્વ.ધીરૂભાઇ, સ્વ.બળવંતભાઇ તથા અરૂણભાઇના પુત્ર તેમજ જીતેન્દ્રભાઇ અને ચેતના કુંભાજીના જમાઇ તથા રમેશભાઇ, ચંદ્રેશભાઇ ચૌહાણના બનેવીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૧ને સોમવારે આનંદનગર ગાયત્રી મંદિર ખાતે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

જસવંતીબેન ભટ્ટ

રાજકોટઃ ગં.સ્વ.જસવંતીબેન જગન્નાથભાઈ ભટ્ટ (ઉ.વ.૯૨) તે કિરણભાઈ અને પંકજભાઈ ભટ્ટ (રેલ્વે) સરોજબેન શુકલ (રેલ્વે એકાઉન્ટ)ના માતુશ્રી તથા સુકેશીબેન અને હેમાબેનના સાસુ તથા ભુમિબેન, હિમાનીબેન, ઓમભાઈ, પંડિતબેનના દાદી શૈલેશભાઈ શુકલના સાસુને હર્ષભાઈના નાનીનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧ને સોમવારે ૪:૩૦ થી ૬ કલાકે જગજીવનરામ રેલ્વે ઈન્સ્ટીટયુટ કોઠી કમ્પાઉન્ડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ગુણવંતરાય રાજયગુરૂ

જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ જુનાગઢ મુળ મોટા (કુતીયાણા) ગુણવંતરાય પ્રાણશંકર રાજયગુરૂ (ઉ.૯૧) તે સ્વ. પ્રાણશંકર હરજીવનભાઇ રાજયગુરૂના મોટા પુત્ર તે કૌશિકભાઇ જી. રાજયગુરૂ (જય ગીરનારી) ના પિતાજી તથા ભુપતરાય પી. રાજયગુરૂ તથા પુંઢરીકરાય પી. રાજયગુરૂ  ના મોટાભાઇ, તથા રાહુલભાઇના દાદાનું તા. ૩૧ રવિવારના કૈલાસવાસી થયેલ છે. બેસણું તા. ૧ સોમવાર સાંજે ૪ થી ૬ સુધી તેમના નિવાસસ્થાન સામે, કોમન પ્લોટ, સૂર્યનગર સોસાયટી, નોબલ સ્કુલ પાસે, જુનાગઢ રાખેલ છે. કૌશિકભાઇ મો. ૯૪ર૭૬ ૯૭૪ર૭, રાહુલભાઇ મો. ૯૪ર૯પ ૬૬ર૬૬ 

પ્રભાબેન વિઠલાણી

રાજકોટઃ ગં.સ્વ. પ્રભાબેન વિઠ્ઠલદાસ વિઠલાણી (ઉ.વ.૮૩) મુળ આંત્રોલી ઘેડવાળા હાલ રાજકોટ તે સ્વ. વિઠ્ઠલદાસ કરશનદાસ વિઠ્ઠલાણીના ધર્મપત્નિ તેમજ ગાયત્રી ટી બ્રોકર્સવાળા વજુભાઇ, પ્રવિણભાઇ, સ્વ. લાભુબેન, સુધાબેન, પ્રફુલાબેનના માતુશ્રી તેમજ ધારા, ગોપી, સોહમના દાદીશ્રી તેમજ માધવપુર ઘેડવાળા વલ્લભદાસ એમ રૂઘાણીના બહેન તા.૩૦ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧ને સોમવાર સાંજના ૪ થી ૫ શ્રી અમરનાથ મહાદેવ મંદિર બોલબાલા માર્ગ પીપળીયા હોલથી આગળ દિપ કલાસીસની સામે રાખેલ છે. વજુભાઇ ૯૪૨૬૨ ૨૦૫૫૬, પ્રવિણભાઇ ૮૨૦૦૫ ૭૪૭૨૭,

ધર્મેન્દ્રભાઇ રાઠોડ

રાજકોટઃ અ.નિ. શાંતિલાલ જે. રાઠોડ તથા અ.નિ. આશાબેન એસ. રાઠોડના પુત્ર ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ રાઠોડ (ઉ.વ.૫૫) તે રીમાબેનના પતિનું તા.૩૧ને રવિવારના રોજ અક્ષરવાસ થયેલ છે. તે કિરીટભાઇ તથા મનીષભાઇના નાનાભાઇનું બેસણું તા.૦૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને જ્ઞાન યજ્ઞ એપાર્ટમેન્ટ, મ્યુ. કો. સોસાયટી, શેરી નં.૨, કિશાનપરા પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૦૯૯૦ ૮૯૦૦૭

ભરતભાઇ ગોહેલ

રાજકોટઃ કચ્છી ઓડ ભરતભાઇ માધુભાઇ ગોહેલ તે મોહનભાઇ, નારણભાઇ, દિપકભાઇના ભાઇ અને શ્રીંકાત, સુનીલના કાકા અને પ્રશાંતભાઇ, કુનાલભાઇના કાકાનું તા.૩૦ના અવસાન થયું છે. બેસણું તા.૧ને સોમવારે સાંજે ૪ થી ૬ નવયુગપરા, પ્રજાપતિ વાડીની સામે, રામનાથપરા રાજકોટમાં રાખ્યું છે.

છોટુભાઇ અંજારીયા

રાજકોટઃ નિવાસી સ્વ. શ્રી છોટુભાઇ નૌતમલાલ અંજારિયા (ઉ.વ.૮૮) (રીટાયર્ડ  CEO ઓટોમોટિવ) તેઓ લીનાબેન છોટુભાઇ અંજારિયા પતિ, શ્રીમતી વિજ્ઞા તથા કુમાર છોટુભાઇ અંજારિયાના પિતા, શ્રીમતી વિયતી તથા જનીત કુમાર અંજારિયા, કુ. યેશા કુમાર અંજારિયાના દાદા શ્રીમતી સરોજબેન તથા સ્વ.શ્રી નરેન્દ્રભાઇ અંજારિયા, શ્રીમતી રંજનબેન બિહારીલાલ ઢેબર તથા શ્રીમતી મુદ્રિકાબેન નરેન્દ્રભાઇ બૂચ (યુકે)ના ભાઇશ્રીનું તા.૩૦ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતના મોક્ષાર્થે પ્રાર્થનાસભા તા.૧  સોમવારે સવારે ૯:૩૦ - ૧૦:૩૦ દરમ્યાન, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, રાજકોટ, મુકામે રાખેલ છે. કુમારભાઇ : ૯૯૭૯૮ ૫૧૫૧૨, ડૉ.મલયભાઇઃ ૯૮૨૪૨ ૮૪૭૭૪, જીગરભાઇ : ૯૮૨૫૬ ૬૮૨૪૧

 કિશોરભાઇ ભીંડોરા

રાજકોટ : સ્વ. જીવરાજભાઇ ખેતશીભાઇ ભીંડોરા બામણબોરવાળાના પુત્ર કિશોરકુમાર જીવરામભાઇ ભીંડોરા તે વિનોદરાયના નાનાભાઇ, કેતનભાઇ, પિયુષભાઇ, જાગૃતિબેનના પિતાનું તા. ૨૯ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી આજે સાંજે ૫ વાગ્યે મહાકાલેશ્વર મહાદેવ મંદિર માલવીયા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કિરીટભાઇ ટાંક

રાજકોટઃ કિરીટભાઇ ચંદુલાલ ટાંક તે મનીષાબેનના પતિ અને હાર્દિ તથા હેતવીના પપ્પા તથા મનના કાકા તથા પ્રતાપભાઇ, સ્વ.લલીતભાઇ, ચંદુલાલ, સ્વ.ચમનભાઇ, સ્વ.ધીરૂભાઇ, સ્વ.બળવંતભાઇ તથા અરૂણભાઇના પુત્ર તેમજ જીતેન્દ્રભાઇ અને ચેતના કુંભાજીના જમાઇ તથા રમેશભાઇ, ચંદ્રેશભાઇ ચૌહાણના બનેવીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૧ને સોમવારે આનંદનગર ગાયત્રી મંદિર ખાતે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

પ્રભાબેન વિઠલાણી

રાજકોટઃ ગં.સ્વ. પ્રભાબેન વિઠ્ઠલદાસ વિઠલાણી (ઉ.વ.૮૩) મુળ આંત્રોલી ઘેડવાળા હાલ રાજકોટ તે સ્વ. વિઠ્ઠલદાસ કરશનદાસ વિઠ્ઠલાણીના ધર્મપત્નિ તેમજ ગાયત્રી ટી બ્રોકર્સવાળા વજુભાઇ, પ્રવિણભાઇ, સ્વ. લાભુબેન, સુધાબેન, પ્રફુલાબેનના માતુશ્રી તેમજ ધારા, ગોપી, સોહમના દાદીશ્રી તેમજ માધવપુર ઘેડવાળા વલ્લભદાસ એમ રૂઘાણીના બહેન તા.૩૦ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧ને સોમવાર સાંજના ૪ થી ૫ શ્રી અમરનાથ મહાદેવ મંદિર બોલબાલા માર્ગ પીપળીયા હોલથી આગળ દિપ કલાસીસની સામે રાખેલ છે. વજુભાઇ ૯૪૨૬૨ ૨૦૫૫૬, પ્રવિણભાઇ ૮૨૦૦૫ ૭૪૭૨૭,

ધર્મેન્દ્રભાઇ રાઠોડ

રાજકોટઃ અ.નિ. શાંતિલાલ જે. રાઠોડ તથા અ.નિ. આશાબેન એસ. રાઠોડના પુત્ર ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ રાઠોડ (ઉ.વ.૫૫) તે રીમાબેનના પતિનું તા.૩૧ને રવિવારના રોજ અક્ષરવાસ થયેલ છે. તે કિરીટભાઇ તથા મનીષભાઇના નાનાભાઇનું બેસણું તા.૦૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને જ્ઞાન યજ્ઞ એપાર્ટમેન્ટ, મ્યુ. કો. સોસાયટી, શેરી નં.૨, કિશાનપરા પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૦૯૯૦ ૮૯૦૦૭

ભરતભાઇ ગોહેલ

રાજકોટઃ કચ્છી ઓડ ભરતભાઇ માધુભાઇ ગોહેલ તે મોહનભાઇ, નારણભાઇ, દિપકભાઇના ભાઇ અને શ્રીંકાત, સુનીલના કાકા અને પ્રશાંતભાઇ, કુનાલભાઇના કાકાનું તા.૩૦ના અવસાન થયું છે. બેસણું તા.૧ને સોમવારે સાંજે ૪ થી ૬ નવયુગપરા, પ્રજાપતિ વાડીની સામે, રામનાથપરા રાજકોટમાં રાખ્યું છે.

છોટુભાઇ અંજારીયા

રાજકોટઃ નિવાસી સ્વ. શ્રી છોટુભાઇ નૌતમલાલ અંજારિયા (ઉ.વ.૮૮) (રીટાયર્ડ  CEO ઓટોમોટિવ) તેઓ લીનાબેન છોટુભાઇ અંજારિયા પતિ, શ્રીમતી વિજ્ઞા તથા કુમાર છોટુભાઇ અંજારિયાના પિતા, શ્રીમતી વિયતી તથા જનીત કુમાર અંજારિયા, કુ. યેશા કુમાર અંજારિયાના દાદા શ્રીમતી સરોજબેન તથા સ્વ.શ્રી નરેન્દ્રભાઇ અંજારિયા, શ્રીમતી રંજનબેન બિહારીલાલ ઢેબર તથા શ્રીમતી મુદ્રિકાબેન નરેન્દ્રભાઇ બૂચ (યુકે)ના ભાઇશ્રીનું તા.૩૦ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતના મોક્ષાર્થે પ્રાર્થનાસભા તા.૧  સોમવારે સવારે ૯:૩૦ - ૧૦:૩૦ દરમ્યાન, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, રાજકોટ, મુકામે રાખેલ છે. કુમારભાઇ : ૯૯૭૯૮ ૫૧૫૧૨, ડૉ.મલયભાઇઃ ૯૮૨૪૨ ૮૪૭૭૪, જીગરભાઇ : ૯૮૨૫૬ ૬૮૨૪૧

તુરાબભાઇ ખેતી

રાજકોટ : તુરાબભાઇ ઇબ્રાહીમભાઇ ખેતી અમરેલીવાલા તે સકીનાબેન હાતિમભાઇ ખેતીના મરદ તથા હુસેનભાઇ અને હાતીમભાઇના બાવાજી તેમજ મનસુર ભાઇ, મોઇઝભાઇ અને નફીસાબેન મહુવા વાલાના ભાઇ તેમજ જુઝરભાઇ હાતિમભાઇના બનેવી તા.૩૧ વફાત થયેલ છે. તેમની જયારતના સિપારા તા.૨ના મંગળવારે જોહરની નમાઝ બાદ કુત્બી મસ્જિદ બેડી પરા રાજકોટ ખાતે રાખેલ છે.

નિલમબેન દામાણી

રાજકોટઃ સૂદાન નિવાસી હાલ રાજકોટ સ્વ.મધુકાન્તભાઈ મણિલાલ દામાણીના ધર્મપત્નિ નીલમબેન (ઉ.વ.૭૭) તે લીનાબેન પ્રકાશભાઈ દોશી તથા પરેશભાઈના માતુશ્રી તા.૩૦ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શશીકાંતભાઈ મો.૯૫૩૭૩ ૪૦૨૫૮, પરેશભાઈ મો.૯૮૯૮૧ ૮૮૮૩૪

ગોદાવરીબેન આહુજા

રાજકોટઃ સ્વ.ગોદાવરીબેન દેવાનદાસ આહુજા તે દ્વારકાદાસભાઈ, વિનોદભાઈ, અશોકભાઈ, પૂનમબેન, સુનીલાબેન, મીતાબેન, સરોજબેનના માતુશ્રીનું બેસણું તા.૧ના સાંજે ૫ વાગે અશોકભાઈ આહુજાના નિવાસ સ્થાને રાખેલ છે. (મો.૯૧૦૬૯ ૭૪૮૦૦)

દેવસીંગભાઈ ગોહેલ

રાજકોટઃ સ્વ.દાનસિંહભાઈ ચકુભાઈ ગોહેલના પુત્ર સ્વ.દેવસિંગભાઈ દાનસિંહભાઈ ગોહેલ તે હિતેષભાઈ તથા પ્રિતેશભાઈ તેમજ અલ્કાબેન જયસિંહ ઝાલા તથા ક્રિષ્નાબેન અનિલભાઈ નકુમ, તથા ગીતાબેન પંકજભાઈ મકવાણા તથા ભાવનાબેન કનકસિંહ ચૌહાણના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ સોમવારે સાંજે ૪ થી ૬ રજપૂત પરા રામ મંદિર ખાતે રાખેલ છે.

તુરાબભાઇ ખેતી

રાજકોટ : તુરાબભાઇ ઇબ્રાહીમભાઇ ખેતી અમરેલીવાલા તે સકીનાબેન હાતિમભાઇ ખેતીના મરદ તથા હુસેનભાઇ અને હાતીમભાઇના બાવાજી તેમજ મનસુર ભાઇ, મોઇઝભાઇ અને નફીસાબેન મહુવા વાલાના ભાઇ તેમજ જુઝરભાઇ હાતિમભાઇના બનેવી તા.૩૧ વફાત થયેલ છે. તેમની જયારતના સિપારા તા.૨ના મંગળવારે જોહરની નમાઝ બાદ કુત્બી મસ્જિદ બેડી પરા રાજકોટ ખાતે રાખેલ છે.