Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020
ભાવનગર કારડીયા રાજપુત સમાજના મૂકસેવક વાલજીભાઈનું નિધન

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧ :ભાવનગર કારડીયા રાજપૂત સમાજના મુક સેવક અને કારડીયા રાજપૂત સમાજ ટ્રસ્ટભાવનગર(દેવવાડી) ના ટ્રસ્ટી વાલજીભાઈ દેવીસીંગભાઈ પરમાર (ઉ.વ.૮૫) તા.૩૦ સ્વર્ગવાસ પામેલ છે. વાલજીભાઈના નિધન અંગે કારડીયા રાજપૂત સમાજ ટ્રસ્ટ ભાવનગર( દેવવાડી) ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ(આર.કે.) તથા ટ્રસ્ટી મંડળ અને જ્ઞાતિના આગેવાનોએ દુઃખની લાગણી વ્યકત કરી શોકાંજલિ પાઠવી છે. તે નારસંગભાઈ વાલજીભાઈ પરમાર, જયાબેન પ્રતાપસિંહ ચૌહાણ, શિવબેન મનુભાઈ સોલંકી , ઈન્દુબા હઠીસિંહ સોલંકી , રંજનબેન દિલિપસિંહ સોલંકીના પિતા, સુરસિંહભાઈ હેમુભાઈ પરમાર, હમિરસિંહ વિરસિંહભાઈ પરમાર, જોરસિંહભાઈ રામસિંહભાઈ પરમારના મોટાભાઈ, બળવંતસિંહ એચ.પરમાર, સહદેવસિંહ એસ.પરમાર, પ્રદ્યુમનસિંહ એલ.પરમાર, સ્વ.દિપસિંહ બી.પરમાર, અજીતસિંહ એસ.પરમાર, પ્રશાંતસિંહ એલ.પરમાર, કાર્તિકસિંહ એલ.પરમાર, બળદેવસિંહ જે.પરમારના મોટાબાપુ, ધુવરાજસિંહ એન.પરમાર, ગાયત્રીબા પૃથ્વીરાજસિંહ ચૌહાણના દાદાજી, સ્વ.માલુભાઈ પ્રાગજીભાઈ વાળા, સ્વ.નારણભાઈ, ધીરૂભાઈ, દેહાભાઈના બનેવી થાય. તેમની ઉત્ત્।રક્રિયા તા.૧૧ને રવિવારે તેમના નિવાસસ્થાને કાળીયાબીડ, સી-૧૮૨૬, વૃન્દાવન પાર્ક, ભાવનગર રાખેલ છે. પરિસ્થતિ ને અનુસરીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું નારસંગભાઈ મો.૯૯૦૯૬૩૦૬૯૬, હમિરભાઈ મો.૯૪૨૯૫૮૬૪૪૭. ઉપર રાખેલ છે.

અવસાન નોંધ

 જગદીશભાઇ બુધ્ધદેવ

રાજકોટઃ પડધરી નિવાસી (હાલ રાજકોટ) સ્વ. ઠાકરશીભાઇ કલ્યાણજીભાઇ બુધ્ધદેવના પુત્ર જગદીશભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૬૮) તે સ્વ. પ્રભુભાઇ, સ્વ. મનસુખભાઇ, મોહનભાઇ, અરવિંદભાઇ ચંદ્રકાન્તભાઇ તથા સ્વ. સવિતાબેન અમૃતલાલ તથા સ્વ. ગીરજાબેન લાલજીભાઇ સ્વ. પ્રભાબેન તુલસીભાઇના ભાઇ તથા ગૌરાંગભાઇ, કલ્પેશભાઇ, ઉષાબેન, હિનાબેન રૂપાબેનના પિતા અને ક્રિશ, પ્રેમ, ખુશી તથા આલોકના દાદા ભરતકુમાર હિંડોચા, ગુણવંતકુમાર કોટેચા અને અમિત કુમાર ગોટેચાના સસરા સ્વ. હરીલાલ માધવજીભાઇ મજેઠીયાના જમાઇનું દુઃખદ અવસાન તા.૩૦ના રોજ થયેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. અરવિંદભાઇ ૮૩૪૭૦૭૮૨૦૦ ટેલીફોનીક બેસણું તા.૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. ગૌરાંગભાઇ ૮૮૪૯૬૫૦૨૨૧, દિપુભાઇ ૯૯૭૪૫ ૬૧૦૯૩, કલ્પેશભાઇ ૯૫૧૦૧ ૦૫૨૪૫,  ગુણવંતકુમાર ૯૮૨૫૮ ૪૯૦૩૩, અમિતકુમાર ૯૬૩૮૧૦ ૦૦૯૦૩

મહેશભાઇ આચાર્ય

રાજકોટઃ મહેશભાઇ અમૃતલાલ આચાર્ય તે જયશ્રીબેનના પતિ તથા પ્રશાંતભાઇના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૨૮૦૧૩૩૯૬, ૯૯૧૩૧ ૯૫૯૯૯ ઉપર સંપર્ક થઇ શકશે.

જગદીશભાઇ માઢક

રાજકોટઃ  મુળ લાલાવદર હાલ રાજકોટ જગદીશભાઈ મણીલાલ માઢક (ઉ.વ. ૫૨) તે (એમ. એમ. સિંઘ) મણીભાઈ જાદવજીભાઇ માઢકના પુત્ર , હાર્દિકભાઈ માઢક ના પિતાશ્રી તથા વિવેકભાઈ મણીલાલ માઢક ના મોટા ભાઈનું તા. ૧ના અવસાન થયેલ છે.   હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને   તમામ વિધિ ફકત કૌટુંબિક રાખવામાં આવેલ છે. રૂબરૂ ના આવવા બદલ ટેલિફોનીક શ્રદ્ઘાંજલિ દર્શાવી શકો છો.

 સરનામુ : સંજય વાટીકા, શેરી નં. ૮, 'અંજનેય', પ્રશિલ પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ. મો.હાર્દિકભાઈ ૯૧૦૬૮ ૨૦૨૨૪, વિવેકભાઈ ૯૯૭૪૯ ૯૯૮૧૭.નો સંપર્ક થઇ શકશે.

બચુભાઇ વરમોરા

રાજકોટઃ મુળ ગામ વેજાગામ, વરીયા વંશ પ્રજાપતિ બચુભાઇ પુંજાભાઇ વરમોરા તે દિનેશભાઇ, ચંદુભાઇના પિતાશ્રી તેમજ અજયભાઇના દાદાજીનું તા.૨૯ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે રાખેલ છે. દિનેશ બી. વરમોરા મો.૯૭૨૩૩ ૧૬૫૫૪, ચંદુભાઇ બી. વરમોરા મો.૯૯૯૮૧ ૭૧૮૯૨, અજયભાઇ આર વરમોરા મો. ૯૯૨૪૮ ૪૪૨૩૪નો સંપર્ક થઇ શકશે.

મુકુંદભાઇ રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુકુંદભાઇ ત્રીકમભાઇ રાઠોડ, કેશવ ઇન્ડસ્ટ્રીઝ વાળા તે પીયુષ મુકુંદભાઇ રાઠોડના પિતાશ્રી અને કલ્પેશ ખીમજીભાઇ મારૂના સસરાનું તા.૨૯ને મંગળવારે અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિરીટકુમાર મહેતા

રાજકોટઃ મોઢવણિક કુતિયાણાવાળા સવચંદ હરજીવન પારેખના જમાઇ શ્રી કિરીટકુમાર બાબુલાલ મહેતા (અમદાવાદ) તે ભદ્રાબેનના પતિ, કિશોરીબેન પિનેશભાઇ શાહ, જાનકીબેન જીજ્ઞેશકુમાર શાહ, નિપા નિશિથકુમાર પરીખના પિતાશ્રી તા.૨૯ના શ્રીજી ચરણ પામેલ છે.

કિરીટભાઇ સિંધવ

રાજકોટઃ રૈયા રાજકોટ નિવાસી કિરીટભાઇ નાગજીભાઇ સિંઘવ તે દિનેશભાઇ નાગજીભાઇ સિંઘવના મોટાભાઇનું તા.૩૦ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું મો.૮૭૫૮૭ ૪૨૯૦૨, ૯૯૨૪૯ ૪૦૭૬૦ ઉપર તા.૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ડો. નગીનદાસ સોમૈયા

રાજકોટઃ સ્વ. પરમાનંદ વસનજી સોમૈયા (મહેતાજી કોલસાવાલા)ના પુત્ર ડો.નગીનદાસ પી. સોમૈયા (ઉ.વ.૭૨) તે  નલિનભાઇ સોમૈયાના મોટા ભાઇ અને અનિરૂધ્ધ તથા ચંદ્રકાંત (નારાયણ ટેલિકોમ રાજકોટ)ના પિતાશ્રીનું તા. ૨૯/૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨ના સાંજે ૪ થી ૫, લોહાણા મહાજન વાડી કુતિયાણા ખાતે રાખેલ છે. તેમજ ટેલિફોનીક બેસણું સાંજે ૫:૩૦ થી ૬:૩૦ (૯૮૨૫૩ ૦૯૬૧૨, ૯૮૭૯૫ ૬૦૨૧૦, ૮૧૬૦૯ ૦૧૧૫૫) રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ધીરજબેન ગંગદેવ

કેશોદ : કેશોદ નિવાસી : ખાંભાવાળા ગૌ. વા. ધીરજબેન હરિદાસ ગંગદેવ (ઉ.૮૭) તે ગૌ. વા. હરિદાસ મોનજીભાઇ ગંગદેવના ધર્મપત્ની, તે ભરતભાઇ, મનસુખભાઇ, તથા ગીરીશભાઇના માતુશ્રી તથા ગૌ. વા. ખેરાજભાઇ વાલજીભાઇ તન્ના તાલાળાના દિકરી તા. ૧ ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનો ટેલિફોનિક બેસણુ તા. ર ને શુક્રવારના ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ ગંગદેવ મો. ૯પ૩૭૦ ૯૯૩૩૩, મનસુખભાઇ ગંગદેવ મો. ૯૯૦૯ર ૩૧પ૭૯, ગીરીશભાઇ ગંગદેવ મો. ૯૮રપ૩ ર૦૪૭૧

પુષ્પાબેન ગોટેચા

કેશોદ : પુષ્પાબેન જયસુખભાઇ ગોટેચા (ઉ.વ.૬૭) તે જયસુખભાઇ પરષોતમભાઇ ગોટેચા (કાળા જીવાવાળા)ના ધર્મપત્ની તે કેતનભાઇ તથા કાજલબેનના માતુશ્રી તથા બ્રીજ, બંસીના દાદીનું તા. ૧ ના રોજ અવસાન થયેલ છે.

વજીબેન સાકરીયા

જેતપુર : વજીબેન મોહનભાઇ સાકરીયા (ઉ.૮૧) તે હરેશભાઇ, જેન્તીભાઇ, દિનેશભાઇના માતુશ્રી મીતેષભાઇ, ભૌતીક, મીતના દાદીમા તા. ૧ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ મીએ શનીવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિલાલ પડીયા

જેતપુર : બ્રહ્મક્ષત્રીય કાંતીલાલ વલ્લભદાસ પડીયા (ઉ.૭૮) તે જયેશભાઇ, અતુલભાઇ, યોગેશભાઇ, વિપુલભાઇ, નયનાબેન મેર (રાજકોટ) બિનાબેન રામરેલીયાના પિતા સ્વ. પ્રતાપરાયના લઘુબંધુ, સ્વ. અશોકભાઇ, ચંદ્રકાંતના વડીલબંધુ તા. ૩૦ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર જીએ શુક્રવારના રોજ સાંજે ૪.૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

કાંતિલાલ રામાણી

કેશોદ : કાંતિલાલ મોહનલાલ રામાણી (ઉ.૭પ) (કેશોદવાળા) તે સ્વ. મોહનલાલ સુંદરજીભાઇ રામાણીના પુત્ર તેમજ સ્વ. નટુભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. હકાભાઇ, તથા કાકુભાઇ (વિનાયક માર્કેટીંગ કેશોદ) અને દામોદરભાઇ રામાણીના ભાઇ તેમજ હિરેનભાઇ, જીગરભાઇ અને સોનલબેન રાજેશકુમાર વિઠલાણી (અમરેલી)ના પિતાશ્રી તેમજ સ્વ. ભીખાલાલ માધવજીભાઇ ઉનડકટના જમાઇનું તા. ર૬ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ અને પિયર પક્ષની સાદડી તા. ૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ જુનાગઢ મુકામે રાખેલ છે.

પ્રભુદાસ જોષી

કેશોદ : પ્રભુદાસ ઘેલાભાઇ જોશી (ઉ.૬૬) નિવૃત શિક્ષક તે અંજુબેનના પતિ હેમાંગભાઇ તથા રવિભાઇના પિતાશ્રી તથા ઇચ્છાશંકરભાઇ પંડયાના જમાઇ તા. ૩૦ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણું ર-શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમાંગભાઇ મો. ૯૦૯૯૧ ૭પ૬પપ, રવિભાઇ મો. ૯૩ર૭૯ ૬પ૭૭૩, અંજુબેન મો. ૯૭૧ર૧ ૯૪૦રર

સુરેશભાઇ પરમાર

જસદણ : લુહાર સુરેશભાઇ નંદલાલભાઇ પરમાર (ઉ.વ.૬૪) તે સ્વ. નંદલાલભાઇ જીવરાજભાઇ પરમારના મોટા પુત્ર તેમજ જનકભાઇના મોટા ભાઇ તથા તરૂણભાઇ પરમાર, અમિતભાઇ પરમાર, શિલ્પાબેન મનીષકુમાર પીઠવા-રાજકોટ, પૂનમબેન અમિતકુમાર મકવાણા-રાજકોટના પિતાશ્રી તથા ભાસ્કરભાઇ પરમાર, મનોજભાઇ પરમારના બાપુજી તા. ર૯ ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલિફોનિક બેસણુ આજે તા.૧ ને ગુરૂવારના રોજ રાખેલ છે. જનકભાઇ મો. ૯૯૦૪૧ ૧૮૮ર૧, તરૂણભાઇ મો. ૯૭રપપ પ૧૭૯૯, અમિતભાઇ મો. ૯૯૭૪૧ ૧૮૮ર૧, ભાસ્કરભાઇ મો. ૯૬૮૭ર ૮૭૯૯૯, મનોજભાઇ મો. ૯૯૯૮૪ ૮૪પરપ, મિતેશભાઇ મો. ૯૯૦૪૧ ર૮૬૪૩

ધીરજબા ઝાલા

ગોંડલ : ધીરજબા મંગળસિંહ ઝાલા (ઉ.૮પ) તે પ્રદ્યુમનસિંહ, વિજયસિંહ, બળદેવસિંહના માતુશ્રીનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મો. ૯પ૧૦૦ ૧ર૬૮૩, મો. ૯૮રપ૧ ૧૬૦૦૧, મો. ૯૮ર૪૮ ૯૯૯૯૮ રાખેલ છે.

પ્રો. વિજયભાઇ ગોહીલ

ગોંડલ : પ્રો. વિજયભાઇ મગનભાઇ ગોહિલ (એમ. બી. કોલેજ ગોંડલ) તે રાજેન્દ્રભાઇ (રાજકોટ), નિલેશભાઇ (ઓસ્ટ્રેલીયા)ના મોટાભાઇ તથા ધ્રુવકુમારના પિતાશ્રી તેમજ ડો. અશોકભાઇ એચ. ગોહીલ (પોરબંદર), સ્વર્ગસ્થ હર્ષદભાઇ (રાજકોટ), રમેશભાઇ, કિરીટભાઇ સુરેશભાઇ, (ભાવનગર), ડો. ત્રીલોકભાઇ એચ. ગોહીલ (જુનાગઢ) ના નાનાભાઇ અને વિપુલભાઇ હીરાભાઇ બારૈયા (ભાવનગર)ના બનેવીશ્રીનું તા. ૩૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર ટેલીફોનીક રાખવામાં આવેલ છે. રાજેન્દ્રભાઇ મો. ૯૮રપર ૧૯૬પપ, અશોકભાઇ મો. ૯૪ર૬ર ર૬૩૭૯, વિપુલભાઇ બારૈયા મો. ૯૮ર૪પ ૧૮પર૮

ઘનશ્યામસિંહ જાડેજા

ગોંડલ : ભરૂડી નિવાસ ઘનશ્યામસિંહ હેમતસિંહ જાડેજા તે સ્વ. હેમતસિંહ શિવુભા જાડેજાના પુત્ર સ્વ. વનરાજસિંહ, અનોપસિંહના ભાઇ મનહરસિંહ, ભગીરથસિંહના પિતાશ્રીનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. પ ને સોમવારે ભરૂડી મુકામે રાખેલ છે.

ચુનીલાલભાઇ ઉમરાલીયા

રાજકોટઃ મૂળ કણઝા હાલ રાજકોટ ચુનીલાલ રામજીભાઇ ઉમરાલીયા (ડિલાઇટ વુડન વર્કસ) (ઉ.વ.૭૩) જે સ્વ.બાબુભાઇ રામજીભાઇના નાના ભાઇ, સ્વ.કેશવજીભાઇ વડગામા (મેવાસા)ના જમાઇ તથા દિલીપભાઇ, રાજેશભાઇ (રાજુ), કિરણબેન જગદીશભાઇ કરગથરા, ભાવનાબેન ભરતભાઇ તલસાણીયા, શોભનાબેન પંકજભાઇ વિરમગામા, જયોતિબેન કેતનભાઇ ગોરેચા, દીપુંબેન (રિયા) નિશાંતભાઇ કરગથરાના પિતાશ્રીનું તા.ર૭ના અવસાન થયું છે. ગુરૂવાર તા.૧ના સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે. દિલીપ મો. ૯પ૭૪૭૭૩પ૦૦, રાજેશ મો.૯૪ર૮રપપ૮૩૩, ઘરમો. ૯૪૦૮૧પ૪પ૦૦ છે.

મનસુખલાલ કલ્યાણી

રાજકોટઃ દશા મઢ માંડલીયા વણીક મનસુખલાલ મુળચંદભાઇ કલ્યાણી (ઉ.વ.૯૦) (યુ.કો.બેંકવાળા) તે સ્વ.રમણીકભાઇ તથા ગુણવંતભાઇના ભાઇ, મયુરભાઇ તથા વર્ષાબેન નરેન્દ્રભાઇ અંબાણી તથા રાજશ્રીબેન કેતનકુમાર મહેતાના પિતાશ્રી અને માધવીબેન દર્શનકુમાર મહેતાના દાદા તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

જગદીશભાઇ રંગપરા

રાજકોટઃ કરશનભાઇ બાબુભાઇ રંગપરા તથા ધનસુખભાઇ બાબુભાઇ રંગપરા તથા સ્વ.કનુભાઇ બાબુભાઇ રંગપરાના નાનાભાઇ તેમજ રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ રમેશભાઇ બાબુભાઇ રંગપરાના મોટાભાઇ અને હિરેનભાઇ જગદીશભાઇ રંગપરાના પિતાશ્રી જગદીશભાઇ બાબુભાઇ રંગપરાનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ન્યુ લાલબહાદુર સસાયટી, શેરીનં.૪, પાણીના ટાકા પાસે ઢેબર રોડ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.  રંગપરા કરશનભાઇબાબુભાઇ મો. ૯૭ર૩૧ ૭૩૪૯૧ રંગપરા ધનસુખભાઇ બાબુભાઇ, રંગપરા કનુભાઇ બાબુભાઇ, રંગપરા હિરેનભાઇ જગદીશભાઇ મો. ૯૭ર૩૧ ૭૩૪૯૧ રંગપરા રમેશભાઇ બાબુભાઇ મો.૯૬૮૭૭ ૦૯૬૪૦.

દયાબેન જોશી

ગોંડલ- મુળ ચરખડી નિવાસી મહીપતભાઇ ત્રિભોવનભાઇ જોશી નાં પત્ની દક્ષાબેન ઉ.૫૫ તે મુકેશભાઈ તથાં પંકજભાઇનાં ભાભી,હર્ષદિપનાં માતુશ્રીનું તા.૩૦ બુધવારનાં અવસાન થયું છે.ટેલિફોનીક બેસણું તા.૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમેશભાઈ ત્રિવેદી

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ રમેશભાઈ નટવરલાલ ત્રિવેદી (ઉ.વ.૭૪) જે રજનીકાંતભાઈ, મનહરભાઈ તથા પ્રવિણભાઈના મોટાભાઈ તેમજ તરૂણભાઈ (રૂચિ કેટરર્સ), ચિરાગભાઈ, ચંદ્રિકા (દેવાંશી) વિમલભાઈ ઓઝા અને માધવીબેન હિમાંશુભાઈ ઓઝાના પિતાશ્રીનું તા.૩૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. તરૂણભાઈ ત્રિવેદી મો.૯૮૨૪૩ ૧૬૧૦૭, ચિરાગભાઈ મો.૯૪૦૯૭ ૨૫૦૪૫

મગનલાલ કોઠારી

રાજકોટઃ માળીયા હાટીના નિવાસી હાલ રાજકોટ મગનલાલ રામજીભાઈ કોઠારી (ઉ.વ.૮૬) તે કાંતાબેનના પતિ, સતિષભાઈ, ઉપેનભાઈ અને અવનીષભાઈના પિતા, આશિષભાઈના દાદા, ખાંભા નિવાસી અમૃતલાલ, જીતુભાઈ તથા ગિરીશભાઈના બનેવી, સ્વ.કમલેશભાઈ કોઠારી અને જગદીશભાઈ દેસાઈના સસરાનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સતિષભાઈ કોઠારી મો.૯૬૩૮૩ ૦૧૨૦૬, આશિષભાઈ મો.૮૯૦૫૫ ૭૮૪૦૧, આશિષકુમાર મો.૯૮૯૮૩ ૭૪૯૬૧

ચુનીલાલ ઉમરાલીયા

રાજકોટઃ મૂળ કણઝા હાલ રાજકોટ ચુનીલાલ રામજીભાઈ ઉમરાલીયા (ડિલાઈટ વુડન વર્કસ) જે સ્વ.બાબુભાઈ રામજીભાઈના નાનાભાઈ, સ્વ.કેશવજીભાઈ વડગામા (મેવાસા)ના જમાઈ તથા દિલીપભાઈ, રાજેશભાઈ (રાજુ), કિરણબેન જગદીશભાઈ કરગથરા, ભાવનાબેન ભરતભાઈ તલસાણીયા, શોભાનાબેન પંકજભાઈ વિરમગામા, જયોતિબેન કેતનભાઈ ગોરેચા, દીપુબેન (રિયા) નિશાંતભાઈ કરગથરાના પિતાશ્રીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ગુરૂવાર તા.૧/૧૦ના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું રાખેલ છે. દિલીપ મો.૯૫૭૪૭ ૭૩૫૦૦, રાજેશ મો.૯૪૨૮૨ ૫૫૮૩૩, ઘર મો.૯૪૦૮૧ ૫૪૫૦૦

યોગેશભાઈ નિર્મળ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.બાબુલાલ જમનાદાસ નિર્મળના પુત્ર યોગેશભાઈ બાબુલાલનું તા.૩૦ના અવસાન થયેલ છે. અશ્વીન, સંજય તથા દિપકના મોટાભાઈ તથા ગૌરવ અને જયના પિતાશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગૌરવ મો.૭૬૨૩૮ ૪૩૨૭૮નો સંપર્ક થઈ શકશે.

જશુબેન ગોસ્વામી

રાજકોટઃ ગં.સ્વ.જશુબેન રમણીકગીરી ગોસ્વામી (ઉ.વ.૭૦)નો તા.૩૦ના બુધવારે કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપગીરી રમણીકગીરી ગોસ્વામી મો.૮૧૪૧૬ ૬૬૦૦૭, શિવગીરી હંસગીરી મો.૬૩૫૩૩ ૭૦૦૮૨, ગીરીશગીરી અમૃતગીરી ગોસ્વામી મો.૯૦૨૩૫ ૬૬૭૩૨, દિપકગીરી રમેશગીરી ગોસ્વામી મો.૯૭૩૭૬ ૬૬૦૩૬, જીતેન્દ્રગીરી અમૃતગીરી ગોસ્વામી મો.૯૭૨૪૮ ૮૦૨૯૩ નો સંપર્ક થઈ શકશે.

ચંદ્રકાંતભાઇ નિમ્બાર્ક

રાજકોટઃ મૂળ ગામ નેકનામ (ટંકારા), હાલ જાફરાબાદ નિવાસી ચંદ્રકાંતભાઇ ધીરજલાલ નિમ્બાર્ક (ચંદુભાઇ) તે દિવ્યેશ નિમ્બાર્કના પિતાશ્રી તા.૩૦ના રામચરણ પામેલ છે.

ગીતાબેન માલવી

ગોંડલ :.. રાજકોટ નિવાસી રમેશભાઇ કલ્યાણજીભાઇ માલવીના પત્ની ગીતાબેન તે નીરજભાઇ, કાનાભાઇ (કાલી) ગોપાલભાઇના માતુશ્રી તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ર શુક્રવારે સાંજે ૪ થી ૬ મો. ૯૮૯૮પ ૧પ૦૪૭ રાખેલ છે.