Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020
બાલાજી પેટ્રોલીયમવાળા રમેશભાઇ ડાંગરના માતુશ્રી કમુબેનનું અવસાન

રાજકોટ તા. ૧ : બાલાજી પેટ્રોલીયમ અને આર. કે. હોટલવાળા રમેશભાઇ કાનાભાઇ ડાંગર અને અક્ષર ઇન્ડસ્ટ્રીઝવાળા મુકેશભાઇ કાનાભાઇ ડાંગરના માતુશ્રી કમુબેન કાનાભાઇ ડાંગર (નવલનગર-૬, રાજકોટ) તે ભાવિન રમેશભાઇ ડાંગર અને જયદીપ મુકેશભાઇ ડાંગરના દાદીમાં તેમજ મેરામભાઇ રવાભાઇ ડાંગર (એ.એસ.આઇ.) ના ભાભી તથા વિનુભાઇ નાગદાનભાઇ ડાંગર (એસ.આર.પી.) ના કાકી તેમજ રાજેશભાઇ ટપુભાઇ અવાડીયાના સાસુનું તા. ૧ શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતી ધ્યાને લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (રમેશભાઇ મો.૯૮૨૫૦ ૫૫૭૫૮, મુકેશભાઇ મો.૯૭૨૭૧ ૦૦૦૦૧)

અવસાન નોંધ

સ્ટુડીયો રીધમવાળા છોટુભાઇ પારેખનો સ્વર્ગવાસઃ લૌક્કિ ક્રિયા બંધ

રાજકોટઃ દશા સોરઠીયા વાણી ક સ્વ. છોટુભાઇ રાઘવજી પારેખ (ઉ.૯૧) તે રીધમ ઇલેકટ્રોનીકસ અને સ્ટુડીયો રીધમવાળા અનિલભાઇ, અશ્વિનભાઇ, બિપિનભાઇ, મુકેશભાઇ, મનિષભાઇ, વીણાબેનના પિતાશ્રી અને રતિભાઇ રાઘવજીભાઇ પારેખ અને ચંપાબેન મનસુખલાલ શેઠના મોટાભાઇ ત્થા રાજુભાઇ અને મનુભાઇના મોટાબાપુજી તેમજ પ્રવિણભાઇ અને કિશોરભાઇ માંડાણીના બનેવીનું આજરોજ તા ૧/પ/ર૦ર૦ ના રોજ અવસાન થયેલ છે લૌક્કિક્રિયા બંધ છે. પરિસ્થિતીને ધ્યાનમાં લઇને ટેલીફોનીક દીલસોજી આપી શકો છો (અનિલભાઇ મો.૭પ૬૭પ ૦૦પ૬૭) (અશ્વિનભાઇ ૯૪ર૬૭ ૮૭૭૯૧)

વિજયભાઈ ટાંક

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા, રૂમઝુમ ફુલવાળા, વિજયભાઈ વિઠ્ઠલભાઈ ટાંક (ઉ.વ.૫૩) તે સ્વ.વિઠ્ઠલભાઈ નાનજીભાઈ ટાંકના પુત્ર જયેશભાઈ ભરતભાઈના ભાઈ, ગીતાબેનના પતિ, જયના પિતા, પ્રફુલભાઈ, ચંદુભાઈ, કિરણભાઈ કાચાના બનેવીનું તા.૨૭ના સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોમાં તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. જયેશભાઈ - ૯૮૭૯૦ ૭૪૪૨૮.

મેહુલ પીઠડીયા

રાજકોટ : રાજકોટ નિવાસી (મુળ મોરબી) મચ્છુ કઠીયા સઈ - સુથાર જ્ઞાતિના મેહુલ (જીજ્ઞેશ) હિંમતલાલ પીઠડીયા (ઉ.વ.૪૦) (ટ્રેઝરી ઓફીસ) રાજકોટ તે સ્વ.હિંમતલાલ દામજીભાઈ પીઠડીયા (હસુભાઈ) તથા લીલાવંતીબેન પીઠડીયાના પુત્ર તે નિલેશભાઈ પીઠડીયાના નાનાભાઈ તેમજ હર્ષીવના પિતા તેમજ કાંતિભાઈ મોહનભાઇ વાડીઆ (લાલંભાવાળા)ના જમાઈનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા, બેસણું બંધ રાખેલ છે.

દોસમહમદભાઇ ભટ્ટી

સાવરકુંડલા : જવાહર પાનવાળા દોસમહમદભાઇ હાસંનભાઇ ભટ્ટી (ઢેબરકાકા) તે બાબલભાઇ ભટ્ટી તથા કાસુભાઇ ભટ્ટી મહમદભાઇ ભટ્ટી, ઇસ્માઇલભાઇ ભટ્ટીના નાના ભાઇ તથા ઉમરભાઇ ભટ્ટીના મોટાભાઇનું તા. ર૯ ના અવસાન થયેલ છે. લોકડાઉનની સ્થિતિના લીધે ધાર્મિક વિધી ટૂંકમાં ખાસ કરીને કુટુંબીજનોએ ઘેર મળે કરવાની હોય છે. 

પ્રાણલાલ પંડીત

મોરબી : સ્વ. પ્રાણલાલ મોહનલાલ પંડીતના ધર્મપત્ની કાંતાબેન (ઉ.૮૩) તે સુનીલભાઇ, ધીરેનભાઇ, હર્ષિદાબેન હરેશકુમાર મેંઢા, તથા ભારતીબેન સતિષકુમાર સેજપાલના માતુશ્રી તથા જેઠાલાલ લાધાભાઇ જોબનપુત્રા વાંકાનેરવાળાની દિકરી તા. ર૯ બુધવારે શ્રીજીચરણ પામેલ છે.

ગાંગજીભાઇ બરોચીયા

ઉપલેટા : મુળ કોલકી હાલ ગાંધીનગર નિવાસી ગાંગજીભાઇ (ગીરીશભાઇ) હરદાસભાઇ બરોચીયા (ઉ.૬૭) તે રિષીતભાઇ, જોનાશભાઇના પિતાશ્રી તથા રિયાન અને નિવાનના દાદા તા. ૩૦ ને ગુરૂવારે અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

કિર્તેશ બગથરીયા

ઉપલેટા : વાણંદ જ્ઞાતિના કિર્તેશ વલ્લભદાસ બગથરીયા (કિર્તી હેર પાર્લર) વાળા (ઉ.૪૪) તે અતુલભાઇના મોટાભાઇ તથા ભુપતભાઇ, કાંતિભાઇ તથા કિશોરભાઇ ભત્રીજા અને વજુભાઇ પરમાર (રાજકોટ) ના ભાણેજ  તા. ર૭ સોમવારે અવસાન પામ્યા છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં લઇ બેસણું તથા લૌકીકક્રિયા બંધ રાખેલ છે.

કિશોરભાઇ રાજવીર

રાજકોટઃ ઝીંઝુડાવાળા હાલ રાજકોટ સ્વ. જીવરાજભાઇ જીવણભાઇ રાજવીરના પુત્ર કિશોરભાઇ રાજવીર (ઉ.વ.૬૧) તે જયંતિભાઇ, મહેન્દ્રભાઇ, શૈલેષભાઇના ભાઇ તેમજ અવનીબેન, જીજ્ઞાબેન, મીરાબેન, સાગરભાઇના પિતાશ્રી તેમજ તુષ્યન્તકુમાર બોરીચા, ચિંતનભાઇ મશરૂ અને કુશલકુમાર પલાણના સસરા તેમજ ઠાકરશીભાઇ વેલજીભાઇ કોટકના જમાઇનું તા.૩૦ ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી તેમજ બેસણું (ટેલીફોનીક) તા.૨ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમાગૌરીબેન મહેતા

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી (ગોહિલવાડી) બ્રાહ્મણ જ્ઞાતિના મુળ ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ મનુભાઇ મથુરદાસ મહેતા (નિવૃત એસ.ટી. કર્મચારી)ના ધર્મપત્નિ અ.સૌ. રમાગૌરીબેન (ઉ.વ.૭૭) તે સાણથલી નિવાસી સ્વ. મણીશંકર ગોરધનભાઇ પંડયાની સુપુત્રી, અતુલભાઇ (એડવોકેટ એન્ડ નોટરી), દિલીપભાઇ (એડવોકેટ-નોટરી-સરકારી વકીલ), મીતાબેન નીલેશકુમાર ભટ્ટ, પન્નાબેન રાજેશકુમાર જાનીની માતુશ્રી વાસંતીબેન તથા તુપ્તીબેનના સાસુ તેમજ ભકિત, ઘનશ્યામ તથા કશ્વીના દાદીનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. નોંધ.  સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા કોરોના વાયરસ મહામારીને કારણે બંધ રાખેલ છે. શોક સંદેશ ટેલીફોનીક વોટસએપઈ/ મેસેજથી પાઠવવો. મનુભાઇ મહેતા મો.૯૦૧૬૯ ૬૪૮૪૬, અતુુલભાઇ મહેતા મો.૯૭૨૪૩ ૧૧૦૭૦, દિલીપભાઇ મહેતા મો.૯૮૨૫૪૩૮૯૩૯.

ભિંભાબેન આહિર

રાજકોટઃ ભિંભાબેન હિરીબેન ગોવિંદભાઇ આહિર (ઉ.વ.૮૦) નું તા.૨૯ બુધવારે રામચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૪ને સોમવારે તેમના ગામ નાગવદર મુકામે રાખેલ છે.

ભારતીબેન ભુપતાણી

કોડીનાર : ઘાંટવાડ નિવાસી લોહાણા સ્વ. બાબુલાલ નાનજીભાઇ ભૂપતાણીના પત્ની ભારતીબેન (ઉ.વ. ૭૧) તે પ્રકાશભાઇ, રાજુભાઇ, કેતનભાઇના માતા તે દીલીપકુમાર અઢીયા (તાલાલા), નીપુલકુમાર ચંદારાણા(ચલાલા)ના સાસુ તથા નવિનભાઇ, અશોકભાઇ ચાંદ્રાણીના મોટા બહેનનું અવસાન  થયેલ છે.

પ્રવિણભાઇ ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠિયા સય સુથાર જ્ઞાતિ મેંદરડાવાળા (હાલ રાજકોટ) સ્વ.પ્રવિણભાઇ દુલ્લભજીભાઇ ધામેચા તે (બચ્ચુંભાઇ)ના પુત્ર તથા ધીરૂભાઇના ભાઇ તેમજ ચેતનભાઇ તથા ભૌતિકભાઇ તથા મોનીકાબેનના પિતાશ્રી તથા ભરતભાઇ ધામેચાના ભત્રીજાનું તેમજ સ્વ.પ્રાગજી પ્રેમજી ચૌહાણ (નરેડીવાળા)ના જમાયનું તા.ર૯ના અવસાન થયેલ છે. તેનું બેસણું તથા ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ મો. નં. ૮૮૬૬૯ ૪૦૯૯૭, ધીરૂભાઇ મો. ૯૬ર૪૦ ૦૯૩૧૬, ચેતનભાઇ મો. ૯૯૭૪ર ૭ર૦પ૪, ભૌતિકભાઇ મો. ૯૯૯૮૮ ૯૭૭૯૬.

ચંદ્રીકાબેન પોપટ

ઉપલેટાઃ ઠા. ઉમેશભાઇ દ્વારકાદાસ પોપટ (નવાગઢ વાળા)ના પત્ની ચંદ્રીકાબેન ઉમેશભાઇ પોપટ (ઉ.વ.૬૦) તે કુલદીપભાઇ, વિશાલભાઇના માતુશ્રી મહેન્દ્રભાઇ, દિલીપભાઇ (આર.એસ.એસ.)ના બેન તથા પરાગકુમાર જેન્તીલાલ ધનેશ (કેશોદવાળા)ના સાસુનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે.

પ્રવિણાબેન જાદવ

રાજકોટઃ કારડીયા રાજપુત પ્રવિણાબેન રામસીગ જાદવ (ઉ.વ.૭૦)નું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું મોકુફ રાખેલ છે. અજીતભાઈ જાદવ મો.૭૦૪૧૨ ૧૧૭૯૨

નગીનભાઈ નાંઢા

રાજકોટઃ મૂળ લંડન અને હાલ રાજકોટ નગીનભાઈ લખમણભાઈ નાંઢા (વાંઝા દરજી) (ઉ.વ.૬૭) તે કુંદનબેનના પતિ, સ્વ.ચુનીભાઈ કરસનભાઈ પીઠડીયાના જમાઈ, રમેશભાઈ, ભુપતભાઈ (લંડન), શરદભાઈ અને સ્વ.મુકેશભાઈના બનેવીનું તા.૧ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા મોકુફ રાખેલ છે. ટેલીફોનીક દિલશોજી પાઠવવા માટે, કિરણભાઈ રમેશભાઈ પીઠડીયા મો.૯૮૨૫૮ ૬૪૩૭૨

ભાવનાબેન લોઢારી

પોરબંદર : ચુસ્ત આર.એસ.એસ.જન સંઘ તથા નગર પાલિકાના પૂર્વ નગરસેવક કાનજીભાઇ ખીમજીભાઇ લોઢારીના જયેષ્ઠ પુત્ર જીતેન્દ્રભાઇ કાનજીભાઇ લોઢારીના ધર્મપત્ની ભાવનાબેન જીતેન્દ્રભાઇ લોઢારી તે અ.સૌ. કાંતાબેન કાનજીભાઇ લોઢારીના મોટા પુત્રવધુ અને શહેર ભાજપ મહામંત્રી સંજયભાઇ લોઢારી તથા અં.સૌ. મુકતાબેન, દિપા અને પૂનમના ભાભી તેમજ વોર્ડ નં. ૧૦ના સદસ્યા ખ્યાતિબેન સંજયભાઇ લોઢારીના જેઠાણી તથા ચી. દર્શનના મોટીમા તેમજ ચી. પાર્થના તથા પ્રિયાના માતુશ્રી તથા અં.સૌ. નેન્સીબેનના સાસુમાં તા. ૩૦ મીએ સ્વર્ગવાસ થયેલછે.