અવસાન નોંધ
કાંતિલાલ પંડયા
જામનગર : સ્વ. કાંતીલાલ નવલશંકર પંડયા ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ (ઉ.વ.૮૦) મુળ ડેરી વડાળા (હાલ ઠેબા), તે ગં. સ્વ. મધુબેન કાંતીલાલ પંડયાના પતિશ્રી તેમજ શાંતિલાલ નવલશંકર પંડયાના ભાઇશ્રી તેમજ સ્વ. કુસુમબેન હરેશકુમાર વ્યાસ (અમરેલી), ક્રિષ્નાબેન સંજયકુમાર પંડયા (બગસરા), રીટાબેન રાજેશકુમાર જોષી (ઉપલેટા), શિલ્પાબેન અશ્વિનકુમાર મહેતા (જુનાગઢ), નિશાબેન નિલેષકુમાર વાગડીયા (જુનાગઢ) તથા મનીષભાઇ કાંતિલાલ પંડયાના પિતાશ્રી તથા રિધ્ધિ અને શુભમના દાદા તા. ર૮ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર ને ગુરૂવાર સાંજે ૪ થી તેમના નિવાસ સ્થાન ઠેબા ખાતે રાખેલ છે. મો. ૯૯૦૪૦ પ૮૪૦૦ (મનીષભાઇ) મો. ૯૪ર૮૮ ૬રપ૧૪
સુભદ્રાબેન કોઠારી
રાજકોટઃ સ્વ.જયંતિલાલ હરજીવનભાઇ કોઠારીના ધર્મપત્નિ સુભદ્રાબેન જયંતિલાલ કોઠારી (ઉ.વ.૯૧) તે દિપકભાઇ (ડીકે), દિનેશભાઇ, દર્શકભાઇ (ડી.કે પ્રોપર્ટીવાળા), અને બેનાબેન જયેશભાઇના માતૃશ્રી તે નિધિ, પલક, પૂજન, અંકિત, કરણના દાદી આજરોજ અરિહંત શરણ પામેલ છે સદગતની સ્મશાન યાત્રા આજે સાંજે ૫ વાગ્યે કોપર હાઇટસ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડથી નીકળી રામનાથપરા સ્મશાન ગૃહ જશે. સદગતની અંતિમ ઇચ્છા મુજબ ચક્ષુદાન કરેલ છે.
જગદીશભાઇ આડેસરા
રાજકોટઃ જગદીશભાઇ ખુશાલદાસ આડેસરા(ઉ.૬૫) તે સ્વ.સોની ખુશાલદાસ રણછોડદાસ આડેસરાના પુત્ર તથા સ્વ.સુરેશભાઇ, અશ્વિનભાઇ, હરેશભાઇ, કિરીટભાઇ તેમજ ઇલાબેન અને હર્ષાબેનના ભાઇ અને કોટા નિવાસી સોની વલ્લભભાઇ અમૃતલાલ પારેખના જમાઇ તા.૧/૩ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૨/૩ના રોજ સવારે ૧૦.૩૦થી ૧૧.૩૦ સોની સમાજની વાડી, યુનિટ નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે. લૌંકિક વ્યવહાર બંધ છે.
ચંદ્રીકાબેન પંડયા
રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.ચંદ્રિકાબેન ઘનશ્યામભાઇ પંડયા જે પુજા ભાર્ગવ પંડયાના સાસુમાં તથા ભાર્ગવ ઘનશ્યામભાઇ પંડયા(આશીર્વાદ ઇન્સ્ટિટયુટ ઓફ સ્પોકન એન્ડ અકેડેમિક ઇંગ્લીશ, જુનાગઢ) તથા હાર્દિક ઘનશ્યામભાઇ પંડયાના માતુશ્રી, અને રામોદ નિવાસી સ્વ.પુરુષોતમભાઇ મણિશંકરભાઇ જાનીના દિકરીનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨/૩ને ગુરુવારના રોજ એમના નિવાસ સ્થાન -૩૨, ગિરનાર સોસાયટી, મોતીબાગ પાસે, જુનાગઢ મુકામે સાંજના ૫થી ૭ દરમ્યાન રાખેલ છે.
ઇલાબેન કારીયા
રાજકોટઃ કુ.ઈલાબેન ગાંગજીભાઈ કારીયા (ઉં.વ. ૬૩)તે રાજેશભાઈ તથા પ્રજેસભાઈના બહેનનું તા.૨૮ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તા.૨ ના રોજ ગુરૂવારે સાંજે ૪થી ૫ તેમના નિવાસસ્થાન ઈલા વિલા, શ્રીજી નગર, રામેશ્વર ચોક પાસે, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે
કાંતિલાલ પંડયા
જામનગર : સ્વ. કાંતીલાલ નવલશંકર પંડયા ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ (ઉ.વ.૮૦) મુળ ડેરી વડાળા (હાલ ઠેબા), તે ગં. સ્વ. મધુબેન કાંતીલાલ પંડયાના પતિશ્રી તેમજ શાંતિલાલ નવલશંકર પંડયાના ભાઇશ્રી તેમજ સ્વ. કુસુમબેન હરેશકુમાર વ્યાસ (અમરેલી), ક્રિષ્નાબેન સંજયકુમાર પંડયા (બગસરા), રીટાબેન રાજેશકુમાર જોષી (ઉપલેટા), શિલ્પાબેન અશ્વિનકુમાર મહેતા (જુનાગઢ), નિશાબેન નિલેષકુમાર વાગડીયા (જુનાગઢ) તથા મનીષભાઇ કાંતિલાલ પંડયાના પિતાશ્રી તથા રિધ્ધિ અને શુભમના દાદા તા. ર૮ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર ને ગુરૂવાર સાંજે ૪ થી તેમના નિવાસ સ્થાન ઠેબા ખાતે રાખેલ છે. મો. ૯૯૦૪૦ પ૮૪૦૦ (મનીષભાઇ) મો. ૯૪ર૮૮ ૬રપ૧૪
રસીકભાઇ નથવાણી
રાજકોટ : રસીકભાઇ કલ્યાણજીભાઇ નથવાણી તે સ્વ. કલ્યાણજીભાઇ જગજીવનભાઇના પુત્ર તથા સ્વ. અમૃતલાલ તથા દિપકભાઇના ભાઇ તથા સ્વ. નાનાલાલ રામજીભાઇ ચોલેરા (જસદણ) ના જમાઇ તે દિપક બ્રધર્સ વાળા જીજ્ઞેશભાઇ તથા ચાંદનીબેન હિતેષભાઇ વસાણીના પિતાશ્રી તે સ્વ. નાનાલાલ રામજીભાઇ ચોલેરા (જસદણ) ના જમાઇ સ્વ. હરેશભાઇ નાનાલાલ ચોલેરા, કમલેશભાઇ નાનાલાલ ચોલેરા તથા ભાવેશભાઇ નાનાલાલ ચોલેરાના બનેવીની પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી તા. ર ને ગુરૂવારે શ્રી પંચનાથ મહાદેવ મંદિર સાંજે પ થી ૬ રાખેલ છે.
સુરેન્દ્રરાય રૂઘાણી
રાજકોટઃ સ્વ.સુરેન્દ્રરાય કાલીદાસ રૂઘાણી (મલાવીવાળા) હાલ રાજકોટ (ઉ.વ.૮૩) તે સ્વ.કાલીદાસ રૂઘાણીના પુત્ર તથા સ્વ.લખુભાઈ, ઈન્દુભાઈ (અમેરીકા) તથા કાન્તાબેન કાનાબાર (ર્પોટુગલ) તથા સ્વ.લલીતાબેન, સ્વ.પ્રેમબેનના ભાઈ તેમજ સ્વ.નાથાલાલ દેવરાજભાઈ મજેઠીયાના જમાઈ તથા રંજનબેનના પતિ તથા અક્ષય અને કાજલબેન ભાવીનકુમાર કોટેચાના પિતાશ્રી તથા દિપકભાઈ, સ્વ.સુરેશભાઈ, સ્વ.પરેશભાઈ, શૈલેષભાઈ, જયેશભાઈ મજેઠિયા તથા ચેતનાબેન સંજયકુમાર સવજાણી (પોરબંદર)ના બનેવી તથા નિહારના નાના અને અહાનના દાદા શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે આદિનાથ એપાર્ટમેન્ટ, ૧૮ રણછોડનગર, પટેલવાળી પાછળ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રામજીભાઈ શાપરા
રાજકોટઃ રાજકોટ નિવાસી રામજીભાઈ કાળુભાઈ શાપરા (ઉ.વ.૫૮) તેઓ રાજુભાઈ શાપરાના ભાઈ તેમજ હાર્દિક અને જયદીપના પિતાશ્રી તા.૨૮ને મંગળવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન ૪- હસનવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.
મુકતાબેન ભાલોડી
રાજકોટઃ સ્વ.મુકતાબેન ગોરધનભાઈ ભાલોડી (ઉ.વ.૮૨) તે કાન્તિભાઈ, વિનોદભાઈ, કિશોરભાઈના માતુશ્રી અને કુલદીપ, નીરવ, મયુર, ભૌતિકના દાદી તથા કુસુમબેન, હંસાબેન, રેખાબેનના સાસુનું તા.૨૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૩ ગુરૂવારના રોજ પટેલ સમાજ (ચોરડી) ખાતે સવારે ૮ થી ૧૧ કલાકે રાખેલ છે.
કિર્તીબેન ચગ
વાંકાનેર : રાજકોટ ઠા. જમનાદાસ મોહનલાલ ચગના પુત્ર કિશોરભાઇના પત્ની કિર્તીબેન (ઉ.વ.૬૩) તે માલીનીબેન લાભેશભાઇ કોટક, તથા પ્રતિકભાઇ (બાબુભાઇ) ના માતુશ્રી તેમજ હસમુખભાઇ તથા અનિલભાઇના ભાભી તેમજ વાંકાનેર નિવાસી સ્વ. ઠા. રવજીભાઇ મોતીભાઇ રાજવીરની પુત્રી તથા સ્વ. કાંતીલાલ, સ્વ. રમણીકભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. દમયંતીબેન કે. પોપટ, મંછાબેન ડી. મજીઠીયા, સ્વ. રંજનબેન એ. કુંડલીયા, તથા ભાવનાબેન ડી. મીરાણીના બહેનનું તા. ર૭ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૩ ને શુક્રવારે સાંજે પ.૩૦ કલાકે રૈયાધાર રામાપીર ચોકડી, પાણીના ટાંકા સામે સનસીટી હેવન રાજકોટ ખાતે રાખેલ છે.
આરતીબેન આચાર્ય
રાજકોટઃ સ્વ.જગન્નાથ રામકૃષ્ણ આચાર્યના પુત્ર પ્રકાશ જે. આચાર્યના ધર્મપત્ની આરતીબેન પ્રકાશભાઈ આચાર્ય તે મનોજભાઈ આચાર્ય, તરુણભાઈ આચાર્ય, ઉપેન્દ્રભાઈ આચાર્યના નાનાભાઈના ધર્મપત્નિ તથા નિલ પ્રકાશભાઈ આચાર્યના માતુશ્રીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨/૩ના રોજ ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સસરા પક્ષ તથા પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સ્થળ- સરવેશ્વર મંદિર, ગાંધીગ્રામ શ્યામનગર-૭ ‘માતૃકૃપા' રાજકોટ મો.૮૭૩૩૮ ૫૪૦૩૧
રમાબેન સાંકડેચા
રાજકોટ : રમાબેન કાંતિલાલ સાંકડેચા (નાના ડેલાવાળા) (ઉ.વ.૮૬) તે સ્વ. કિરણભાઇ, સુનીલભાઇ, મનોજભાઇ, સ્વ. રજનીબેન, વર્ષાબેનના માતુશ્રી તેમજ સ્વ. નરસીભાઇ સંચાણીયા (કોટડા સાંગાણીવાળા)ના દીકરીનું તા. ૨૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ૭/૧૦ નો ખુણો, રાજકોટ ખાતે રાખેલ છે.
રસીકભાઇ નથવાણી
રાજકોટ : રસીકભાઇ કલ્યાણજીભાઇ નથવાણી તે સ્વ. કલ્યાણજીભાઇ જગજીવનભાઇના પુત્ર તથા સ્વ. અમૃતલાલ તથા દિપકભાઇના ભાઇ તથા સ્વ. નાનાલાલ રામજીભાઇ ચોલેરા (જસદણ) ના જમાઇ તે દિપક બ્રધર્સ વાળા જીજ્ઞેશભાઇ તથા ચાંદનીબેન હિતેષભાઇ વસાણીના પિતાશ્રી તે સ્વ. નાનાલાલ રામજીભાઇ ચોલેરા (જસદણ) ના જમાઇ સ્વ. હરેશભાઇ નાનાલાલ ચોલેરા, કમલેશભાઇ નાનાલાલ ચોલેરા તથા ભાવેશભાઇ નાનાલાલ ચોલેરાના બનેવીની પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી તા. ર ને ગુરૂવારે શ્રી પંચનાથ મહાદેવ મંદિર સાંજે પ થી ૬ રાખેલ છે.
ધર્મેન્દ્રભાઈ હેરમાનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું
રાજકોટઃ ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ હેરમા (ઉ.વ.૫૩) તેઓ અરજણભાઈ વશરામભાઈ હેરમાના પુત્ર, વિપુલભાઈ અરજણભાઈ હેરમાના ભાઈ તથા રાજેશભાઈ રણજીતભાઇ ડોડીયા, સુરેશભાઈ રણજીતભાઇ ડોડીયા, સંજયભાઈ રણજીતભાઇ ડોડિયા પડધરીના બનેવીનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૨ માર્ચના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સરનામુ :- કારડીયા રાજપુત સમાજ વાડી, યુનિટ-૨ ,૫/૧૫ રણછોડનગર સોસાયટી, રાજકોટ
મંજુલાબેન દોશી અરિહંત શરણ પામ્યા : કાલે ઉઠમણું-પ્રાર્થનાસભા
રાજકોટ જૈન તપગચ્છ સંધના ટ્રસ્ટી જયેશભાઈ દોશીના માતુશ્રી
રાજકોટ,તા.૧ : રાજકોટ જૈન તપગચ્છ સંધના ટ્રસ્ટી જયેશભાઈ દોશી ત્થા છાયાબેન વોરા, સ્વ. હીનાબેન મહેતાના માતુશ્રી ત્થા પુનમબેન દોશી ના સાસુમા તથા શ્રેણીકભાઈ દોશી, હિરલબેન વોરા, રીનીબેન, છાયાના દાદીમા તથા ધર્મિતભાઈ વોરાના નાની મંજુલાબેન વિરેન્દ્રભાઈ દોશીનું ઉઠમણું તથા પ્રાર્થના સભા કાલે ગુરૂવારે તા. ૨ ના રોજ બપોરે ૪:૩૦ વાગ્યે મણિયાર દેરાસર,ચોધરી હાઈસ્કૂલ સામે રાખેલ છે.