Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

બ્રિટનમાં ભારતીય મૂળના 33 વર્ષીય સુખજીન્દર સિંહની હત્યા કરવા બદલ ભારતીય મૂળના 4 આરોપીઓની ગેંગ દોષિત: 90 વર્ષ કરતા પણ વધુ સમયની જેલસજા

લંડન: બ્રિટનમાં ભારતીય મૂળના 33 વર્ષીય સુખજીન્દર સિંહ ઉર્ફે ગુરિન્દર સિંહની ક્રૂર હત્યા કરવા બદલ ઓલ્ડ બેલીની અદાલતએ ભારતીય મૂળના 4 આરોપીઓને દોષિત ગણતો ચુકાદો આપ્યો છે.તથા 90 વર્ષ કરતા વધુ સમયની જેલસજા ફરમાવી છે.

31 વર્ષીય અમનદીપ સિંહ તથા 32 વર્ષીય  રવિન્દ્ર સિંહ શેરગિલને જવાબદાર ગણ્યા છે. ઉપરાંત જ્યુરીએ 32 વર્ષીય વિશાલ સોબ તથા 32 વર્ષીય કુલદીપ ધિલ્લોને મુક્ત કરી દીધા હોવા છતાં કસુરવાન ગણ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)