Gujarati News

Gujarati News

News of Saturday, 22nd October 2022

શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યુ જર્સી ખાતે આવતીકાલ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ અન્નકૂટ ઉત્સવ : દિવાળી, સદગુરુ દિન અને ચોપડા પૂજન સોમવાર 24 ઓક્ટોબરના રોજ : હિન્દુ નવું વર્ષ 26 ઓક્ટોબર બુધવારે ઉજવાશે :

ન્યુજર્સી : શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યુ જર્સી ખાતે આવતીકાલ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે : દર્શન માટે મંદિર રવિવાર, 23 ઓક્ટોબર, 2022 ના રોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર કલાકે અન્નકુટ આરતી થશે .બપોરે 12:00 થી 3:00 વાગ્યા સુધી - અન્નકુટ દર્શન, આરતી, ઓપન હાઉસ અને પ્રવાસો, ઇન્ટરેક્ટિવ ફેર અને બાળકોની પ્રવૃત્તિઓ બાદમાં બપોરે 3:00 કલાકે સાંસ્કૃતિક ઉજવણીનું આયોજન કરાયું છે. સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી અને નિયમ બાદ 8:00 વાગ્યે ચોપડા પૂજન  થશે

હિન્દુ નવા વર્ષની ઉજવણી 26 ઓક્ટોબર બુધવારે કરાશે  ઓક્ટોબર 26
સવારે 7:00 થી સાંજે 5:00 કલાક સુધી અન્નકુટ દર્શન થશે .

(8:54 pm IST)