Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ઈંગ્લેન્ડમાં કોવિદ -19 ના કારણે થયેલા મૃત્યુમાં મુસ્લિમ ,યહૂદી ,હિન્દૂ,તથા ,શીખ કોમ અગ્રસ્થાને : ખ્રિસ્તી લોકો ઓછો ભોગ બન્યા હોવાનો સર્વે

લંડન : ઈંગ્લેન્ડમાં કોવિદ -19 ના  કારણે થયેલા મૃત્યુમાં મુસ્લિમ ,યહૂદી ,હિન્દૂ,તથા ,શીખ  કોમ અગ્રસ્થાને જોવા મળી છે.જયારે  ખ્રિસ્તી લોકો ઓછો ભોગ બન્યા હોવાનો સર્વે બહાર આવ્યો છે.
નેશનલ સ્ટેટેસ્ટેટિક ઓફિસના આ છેલ્લા સર્વે મુજબ ગોરા લોકો કરતાં અશ્વેત લોકોના મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
આ અશ્વેત લોકો પૈકી પણ મુસ્લિમ સમુદાયમાં મોતનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:02 pm IST)