-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 8th July 2020
બ્રિટનમાં કોવિદ -19 ને કારણે સર્જાયેલી બેરોજગારી દૂર કરવા સરકારનું ક્રાંતિકારી પગલું : કર્મચારીને નોકરી ઉપર ફરીથી હાજર કરનાર કંપનીઓને સરકાર કર્મચારી દીઠ એક હજાર પાઉન્ડ આપશે : ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી રિશી સુનકની ઘોષણાં
લંડન : બ્રિટનમાં કોવિદ -19 ને કારણે સર્જાયેલી બેરોજગારી દૂર કરવા સરકારે ક્રાંતિકારી પગલું ભર્યું છે.જે મુજબ કોવિદ -19 દરમિયાન રજા ઉપર ઉતરેલા કર્મચારીને નોકરી ઉપર ફરીથી હાજર કરનાર કંપનીઓને સરકાર કર્મચારી દીઠ એક હજાર પાઉન્ડ આપશે તેવી ઘોષણાં ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી રિશી સુનકે પાર્લામેન્ટમાં કરી હતી.
શ્રી સુનકે જણાવ્યું હતું કે સરકારનો હેતુ બેરોજગારી દૂર કરવાનો છે.આ યોજનાથી 9 મિલિયન લોકોને નોકરી મળશે તેમજ પ્રાઇવેટ સેક્ટરના ત્રીજા ભાગના લોકોને પણ રોજગારી મળવાનું શરૂ થઇ જશે.
(8:46 pm IST)