Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ભારતના 261 નાગરિકો પાકિસ્તાનની જેલમાં બંધ : ભારત તથા પાકિસ્તાન વચ્ચે 2008 ની સાલમાં થયેલી સમજૂતી અનુસાર યાદી સુપ્રત

ઇસ્લામાબાદ : ભારતના 261 નાગરિકો પાકિસ્તાનની જેલમાં બંધ છે.જેમાં  209 માછીમારો છે  તથા બાકીના 52 સામાન્ય નાગરિકો છે.ભારત તથા પાકિસ્તાન વચ્ચે 2008 ની સાલમાં થયેલી સમજૂતી અનુસાર પાકિસ્તાન ખાતેના ભારતીય દૂતાવાસને યાદી સોંપવામાં આવી છે.તથા ભારત પણ આવી યાદી પાકિસ્તાન દૂતાવાસને સોંપે તેવો અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે દર 6 મહિને પરસ્પર યાદીની આપલે થાય છે.

(5:46 pm IST)