Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

યુપીઃ આવારા ગૌવંશને પાળવા મામલે વધતો વિવાદ માત્ર સૂચન હતુ : એસ એસ પી અજય સાહની : અલીગઢ

અલિગઢ (ઉત્તરપ્રદેશ ) પોલીસના આધિકારીક ટવિટર એકાઉન્ટએ એસ એસ પી  અજય સાહની એ હવાલાથી ટવીટ કયૂ હતુ જેમાં લખ્યુ હતુ કે એસએસપીના  અધીનસ્થ પોલ્ીસ કર્મી. દૂધ નહી આપતી ગાયોને પાળે જયારે પછી એસએસપી સાહની એ કહયુ આ આદેશ નથી, એમણે આવારા ગૌવંશને લઇ વધતા વિવાદને કારણે ફકત સૂચન કર્યુ હતુ.

(10:45 pm IST)