Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરદાર પટેલની જયંતિ પર રાષ્‍ટ્રપતિએ આપી શ્રધ્‍ધાંજલિ સ્‍ટેમ્‍પુ ઓફ યુનિટી પહોંચ્‍યા પી.એમ.

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી અમિતશાહએ દિલ્‍હીમાં સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પર એમને શ્રધ્‍ધાંજલિ આપી જયારે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં સ્‍ટેમ્‍યુ ઓફ યુનિટી પહોંચી પટેલને નમન કર્યા એમણે કહ્યું રાષ્‍ટ્રીય એકતા અને અખંડતાના અગ્રદૂત લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલને એમની જયંતિ પર વિનમ્ર શ્રધ્‍ધાંજલી.

(9:33 pm IST)