Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

તેજસ્વી યાદવ કહે છે કે બેરોજગારી ચરમસીમાએ 'મનકી બાત' સૂનિયે ભગવા ચટણી ખાવાનું શરૂ કરો.

એક અહેવાલ અનુસાર RJD નેતા તેજસ્વી યાદવે ટવિટ કરીને કહ્યું કે રૂપિયો ઐતિહાસિક તૌર પર નિમ્ન સ્તર પર છે. પેટ્રોલ-ડીઝલ અને LPG સિઁલિન્ડરના ભાવ આસમાન પર ે. બેરોજગારી પણ ચરમસિમાએ પહોંચેલ છે. એમણે આગળ ઉપર કહ્યુ કે આ બધી બેકાર વાતો ભૂલીને 'મન કી બાત' સૂનિયે અને ભગવા ચટણી ખાવાનું શરૂ કરી દયો કૃપા આવવાની શરૂઆત થશે.

(12:56 am IST)