Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

નોટાબંધી મારફત સરકારે ખાસ લોકો માટે કાળું કાળું નાણું સફેદ કરી નાખ્યું:ચિદમ્બરમના પ્રહાર

 

નવી દિલ્હી :કોંગ્રેસના ટોચના નેતા અને પૂર્વ નાણામંત્રી પી,ચિદમ્બરમે મોદી સરકાર અને જેટલી ઉપર તાતા પ્રહાર કર્યા છે તેઓએ કહ્યું હતું કે નોટબંધી દેશમાં લાગુ કરતા પહેલા નાણમંત્રી જેટલીએ દેશને વિશ્વાસમાં લીધો નથી,

 કાળું નાણું ગયું ક્યાં /તેવી સવાલ ઉઠાવી ચિદમ્બરમે કહ્યું કે આરબીઆઇના આંકડાથી સપષ્ટ થાય છે કે લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી નાખ્યું છે સરકારે કેટલાક ખાસ લોકો માટે કાળુંનાણું સફેદ કરવા કામ કર્યું છે

(12:17 am IST)