Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ટ્રેનમાં ઉંદર કરડવાના મામલે રેલવે ને રૂ. રપ૦૦૦ ચૂકવવા ઉપભોકતા કોર્ટનો આદેશ

સેલમ તામિલનાડુની ઉપભોકતા અદાલતે ચાર વર્ષ પહેલા ટ્રનમાં ઉંદર કરડી જવાના મામલે રેલવેએ પીડીતને રપ૦૦૦ ચૂકવવા અને ર૦૦૦ ડોકટરી ખર્ચના અને પ૦૦૦ કાનૂની ખર્ચના ચૂકવવા આદેશ કરેલ છે. આ ઘટના બનવાથી પીડીત ને માનસિક પીડા થયેલ અદાલતે ૩ મહીનાની અંદર રકમ આપવા જણાવેલ છે.

 

(12:00 am IST)