Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

દેશમાં આવી ગઇ ત્રીજી લહેરઃ કેરળમાં કોરોના વિસ્ફોટઃ સતત ચોથા દિવસે ર૦,૦૦૦ કેસ

નવી દિલ્હીઃ કેરળમાં વધતા કેસ ચિંતાની બાબતઃ રોજ મળતા કેસમાંથી પ૦ ટકા કેસ કેરળથી આવે છેઃ છેલ્લા ૪ દિવસથી કેરળમાં ર૦,૦૦૦થી વધુ કેસ મળી રહયા છેઃ સતત ચોથા દિવસે ર૦,૦૦૦ ઉપર કેસ અને ૧૧૬ના મોત નોંધાયા છેઃ રાજયમાં સંક્રમણનો દર ૧૩.૬૧ ટકા છેઃ જયારે સંક્રમણના ૪૦,૦૦૦ કેસ મળ્યા છે.

(11:44 am IST)