Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

દેશભરમાં એનઆરસી લાવતા પહેલા રાજય સરકારોનો અભિપ્રા લેવામાં આવશેઃ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદની રસપ્રદ વાત

કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદએ કહ્યું છે કે દેશભરમાં રાષ્‍ટ્રીય  નાગરિક રજીસ્‍ટર (એનઆરસી લાવતા પહેલા રાજય સરકારો પાસેથી આ વિશે અભિપ્રાય લેવામાં આવશે.

એમણે એક ઇન્‍ટરવ્‍યૂમા કહ્યું એક કાનૂની પ્રક્રિયા છે રાષ્‍ટ્રીય જનસંખ્‍યા રજીસ્‍ટર (એનઆરસી) પર કાંઇપણ સિક્રેટ નહી હોય.

રવિશંકર પ્રસાદએ કહ્યું એનઆરસી માટે એનપીઆર ડેટાનો ઉપયોગ પણ કરી શકાય છે અને ન પણ કરી શકાય.

(11:42 pm IST)