Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

તેલંગણામા ર્મુસ્લીમ આરૅક્ષણ વધારવાનું બીલ પાસ થઇ ગયુ છે

તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ એ ચુંટણી રેલીમા એક વ્યકિતને ચુપ બેસવા માટે  કહયુ જો મુસ્લીમોને આરક્ષણની વાત કરી રહ્યા હતા કેસીઆર એ કહ્યુ બેસો ખામોશ બેસી જાવ તે ફકત ૧ર ટકા જ બોલ્યા તમારા બાપને બોલુ શુ આ વાતો ?  તેલંગણામા મુસ્લીમ આરક્ષણ વધારવાનું બીલ  પાસ થઇ ચુકયુ છે.

(11:56 pm IST)