Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

કરતારપુર કોરીડોર શિલાન્યાસ : સિધ્ધુ પાકિસ્તાની એજન્ટ બની ગયાઃ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર

એક ખાલિસ્તાન સમર્થક દ્વારા પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુની સાથે ફેશબુક પર તસ્વીર શેર કરવાના મામલે  કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલએ કહ્યુ કે સિધ્ધુ પાકિસ્તાની એજન્ટ બની ગયા છે.  કરતારપુર સાહિબ કોરીડોર શિલાન્યાસ (પાકીસ્તાન) બાદ પરત ફરેલ હરસિમરતએ કહ્યુ તે  (પાકિસ્તાની) સેનાધ્યક્ષને ગળે લગાડે છે જે અમારા લોકોને મારી રહ્યા છે.

(11:37 pm IST)