Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

દિલ્હી પ્રદર્શન માટે માફ કરજો અમે પોતે પરેશાન છીએઃ છેલ્લા ર૦ વર્ષમાં ત્રણ લાખથી વધારે ખેડૂતોની આત્મહત્યાઃ દિલ્હી પહોચેલ ખેડૂત પ્રદર્શનકારી

દેશના જુદા જુદા રાજયોમાંથી દિલ્હીમાં પ્રદર્શન માટે આવેલ ખેડુતોએ શહેરવાસીઓને થયેલી મુશ્કેલી માટે માફી માગતી પત્રિકા વેચી. પત્રિકામાં લખ્યુ છે કે માફ કરજો આપને તંગ કરવાનો અમારો ઇરાદો ન હતો. પરંતુ અમે પોતે જ પરેશાન છીએ. પત્રિકા અનુસાર છેલ્લા ર૦ વર્ષમા ત્રણ લાખથી વધારે ખેડૂતોએ આત્મ હત્યા કરી.

(11:34 pm IST)