Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

જીયાખાન અને પ્રત્યુક્ષા બેનર્જીએ આત્મહત્યા કરીઃ હું જીવીત રહીઃ તનુશ્રી

ર૦૦૮ ના યૌન શોષણ  પર વાતચીત કરતા તનુશ્રીએ જીયાખાન અને પ્રત્યુક્ષા બેનર્જીનો હવાલો આપતા કહ્યુ કે એમણે આત્મહત્યા કરી લીધી. પણ જીવીત રહી. તનુશ્રીના જણાવ્યા પ્રમાણે આ ઘરના (ઉત્પીડન અને હુમલો)થી તે ડીપ્રેશનમા જતી રહી હતી. એમણે કહ્યુ જયારે થોડા પ્રોજેકટ મુશ્કુરાહટની સાથે પુરા કર્યા પરંતુ અંદરને અંદર હુ મરવા માગણી હતી.

(11:11 pm IST)