Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

‘ઘોષણાપત્ર 2019' માટે કોંગ્રેસે 'જન આવાજ' થીમ સાથે લોન્ચ કરી વેબસાઈટ

મુંબઈ :દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ઘોષણાપત્ર તૈયાર કરવાના ઉદ્દેશથી લોકો પાસે સૂચનો માંગ્યા છે. પક્ષે આના માટે 'જન આવાજ' થીમ સાથે એક વેબસાઈટ લોન્ચ કરી છે

  આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરની સાથે સંયોજક રાજીવ ગૌડા પણ હાજર હતા અને તેમણે જનતાના સૂચનો મેળવવા માટે manifesto.inc.in વેબસાઈટ લોન્ચ કરી.

 

(8:12 pm IST)