Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બાબરી વિધ્વંસ પર વિશેષ અદાલતનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયને પ્રતિકૂલઃ કોંગ્રેસ

બાબરી વિધ્વંસ મામલામાં વિશેષ અદાલતના નિર્ણયને લઇ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે બધા દોષિયોને મુકત કરવાનો અદાલતનો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણય અને બંધારણીય ચેતનાની પ્રતિકૂળ છે એમણે કહ્યું દેશ જાણે છે બીજેપી, આરએસએસ અને એમના નેતાઓને રાજનૈતિક ફાયદાઓ માટે દેશના સાંપ્રદાયિક સૌહાર્દને તોડવાનો એક ષડયંત્ર કર્યું હતું.

 

(10:12 pm IST)