Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

એરપોર્ટની ડયુટી ફ્રી શોપ પર જીએસટી નહિ લાગે

એરપોર્ટની વસ્તુઓ ખરીદનારાઓ માટે ખુશખબરી છે. હવે એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી શોપમાંથી ખરીદી કરવી તમારા પર ભારે નહીં પડે. ઇન્ટરનેશનલ એરપોર્ટની ડ્યુટી ફ્રી સ્ટોર્સ પર પણઙ્ગ જીએસટી નહીં લાગે

કોલકતા અને અન્ય ૧૬ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડ્યૂટી ફ્રી શોપથી ખરીદી કરવા પર અત્યારે કોઇ જીએસટી નહીં લાગે. તેનું કારણ એ છે કે પહેલાથી જ ડ્યૂટી ફ્રી શોપની કમાણી ઓછી થઈ રહી છે. હવે જો આ પર જીએસટી શરૂ થાય છે તો આ વસ્તુઓ વધુ મોંઘી થશે. કારણ કે તેનું કારણ તેમના વેચાણ પર અસર પડશે.

ડ્યુટી ફ્રી શોપથી ખરીદી કરનારા મુસાફરોને સામાન પર જીએસટી આપવો પડશે. જીએસટી લાગુ કરવા પહેલા ડ્યૂટી ફ્રી શોપ્સના સેન્ટ્રલ સેલ્સ ટેકસ અને વેટથી છૂટી મળી હતી, કારણ કે તેના વેચાણ એકસપોર્ટ માનવામાં આવતો હતો.

(3:56 pm IST)