Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

આવતીકાલે રવિવારે ૩૦ ડીસેમ્બરે સવારે ૧૧ વાગ્યે નરેન્દ્રભાઇ મોદી ''મન કી બાત''માં મન ખોલી વાત કરશે

'મન કી બાત' કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડીયો, નેટવર્ક, ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી ઉપર પ્રસારીત થશે. હિન્દી બ્રોડકાસ્ટ પછી આકાશવાણી રીજનલ-સ્થાનિક ભાષામાં તુરત જ પ્રસારણ કરશે. સોશ્યલ મીડિયા ઉપર પણ પ્રસારિત થશે.

'મન કી બાત' કાર્યક્રમ મોબાઇલ ઉપર સાંભળવા ૧૯૨૨ નંબર ઉપર મીસ્ડ કોલ કરી ''એપ'' પણ ડાઉનલોડ કરી શકાશે.(૧.૫)

 

(11:37 am IST)