Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ર૦રર સુધીમા ૭ દિવસ માટે અંતરીક્ષમાં ૩ ભારતીય મોકલવામાં આવશે : રૂ. ૧૦,૦૦૦ કરોડ મંજુર

કેન્દ્રીય મંત્રી મંડળએ ર૦રર સુધીમાં ૩ ભારતીયોને  ૭ દિવસ માટે અંતરીક્ષમાં મોકલવાના  ગગનયાન કાર્યક્રમન મંજુરી આપી. જેના પર લગભગ ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર દેશનું માનવયુકત અંતરીક્ષ અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી હતી.

(12:00 am IST)