Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કરતારપૂર કોરીડોર નવજોત સિદ્ધુએ પાક પી એમના વખાણ કર્યાઃ મારા મિત્ર દિલદાર ઇમરાનખાનને ધન્યવાદ

વિપક્ષના આકરા પ્રહારો પછી સિધ્ધુના બચાવમાં કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવા આવ્યા. એમણે કહ્યુ ત્રણ ચાર મહિનામાં સિધ્ધુ બીજી વખત પાકીસ્તાન ગયા એમને વિજા કોણે આપ્યા ? પહેલા તમે એને વીજા આપો છો પછી કહો છો કે  ત્યાં જઇને એમણે આમ શુ કામ બોલ્યા. આગળ ઉપર એમણે કહ્યુ પર્સનલ આમંત્રણ મળ્યા બાદ નવજોતસિંહ સિધ્ધુ પાકિસ્તાન ગયા.

તે મંત્રીના રૂપમા અથવા અધિકારીક ક્ષમતાથી ત્યાં ગયા ન હતા. પંજાબના મુખ્યમંત્રીએ આ પણ સ્પષ્ટ કરેલ છે.

(12:00 am IST)