Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


કર્ણાટકની ડી. રૂપા ઉપર પૂર્વ ડીજીપીએ કર્યો ૨૦ કરોડનો માનહાનિનો કેસ

પૂર્વ એઆઈએડીએમકે મહાસચિવ વી.કે. શશિકલાને જેલમાં વિશેષ સુવિધા અપાતી હોવાનો દાવો કરનાર ડીઆઈજી (જેલ) ડી.રૂપા સામે પૂર્વ ડીજીપી એચ.એન. સત્યનારાયણ રાવે રૂ.૨૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો : ઉલ્લેખનીય છે કે, રૂપાએ ડીજીપી રાવ ઉપર શશિકલાને વિશેષ સુવિધાઓ આપવાના બદલે રિશ્વત લેવાનો આરોપ લગાવ્યો હતો

 

(4:42 pm IST)