Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પ૬ ઇંચની છાતી છે તો અયોધ્યા મામલે સરકાર વટહુકમ લાવેઃ ઔવૈશી

એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદીન એ કહ્યુ કે જો પ૬ ઇંચની છાતી છે તો  અયોધ્યા મામલે સરકાર વટહુકમ લાવી બતાવે. એમણે કહ્યુ  કે BJP - RSS - VHP  ના બધા ધમકી આપે છે કે તે વટહુકમ લાવશે.  કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના કહેવા પર ઓવૈસીએ  કહ્યુ કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ એમને સરકારી વકીલ બનાવી દેવા જોઇએ.

(11:45 pm IST)