Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

૧૦ દિવસમાં કિસાનોનું કર્જ માફ નહિ કરે તો કોંગ્રેસના સી.એમ. બદલી નાખશું: રાહુલ ગાંધી

મધ્યપ્રદેશના  ઉજજૈનમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  કહ્યુ કે જો રાજયમાં પોતાની સરકાર બને તો ૧૦ દિવસમાં ખેડૂતોનું કર્જ  માફ થઇ જાય. રાહુલએ કહ્યુ કે જો ૧૦ દિવસમાં મુખ્યમંત્રીએ ઋણ માફ ન કર્યુ તો તે રાજયના મુખ્યમંત્રી બદલાવી નાખશે.

(11:44 pm IST)