Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કોંગ્રેસ વિરૂદ્ધ લડીશ પણ ગાંધી પરિવાર વિરૂદ્ધ નહી બોલુંઃ અજીત જોગી

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ કહ્યુ કે તે આગામી  વિધાનસાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિરૂદ્ધ પ્રચાર કરશે. પરંતુ ગાંધી પરિવાર વિરૂદ્ધ કંઇ નહી બોલે. જોગીએ કહ્યુ કે ગાંઘી પરિવાર દ્વારા એમને હંમેશા પ્રેમ પ્રાપ્ત થયેલ છે. કોંગ્રેસ છોડયા બાદ જોગીએ ર૦૧૬માં પોતાની નવી પાર્ટી બનાવી હતી.

(10:51 pm IST)