Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

શીખ સંમેલનમાં યોગીએ કહ્યું ,, કાશ્મીરમાં હિન્દૂ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા

 

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા. જ્યારે હિંદુ રાજાનું પતન થયુ તો હિંદુઓનું પણ પતન થવાનું શરૂ થઈ ગયુ. આજે ત્યાંની સ્થિતિ શું છે? કોઈ પોતાને સુરક્ષિત કરી શકે છે? ના. આપણે ઈતિહાસમાંથી શીખવુ જોઈએ.

(10:43 pm IST)