Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જૈન મુનિ વિદ્યાસાગરજીના ઉપદેશોથી પ્રેરિત ફ્રાંસના રાજદૂત અલેક્સ અંદ્રે જિએગલરે બનશે શાકાહારી

નવી દિલ્હી :ફ્રાંસના રાજદૂત અલેક્સ અંદ્રે જિએગલરે જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરના શાકાહારના સિદ્ધાંતથી પ્રભાવિત થઈને શાકાહારી બનવાનું વચન આપ્યું છે. અલેક્સ અંદ્રે જિએગલેર ગુરુવારે પત્ની અને બે પુત્રીઓ સાથે મધ્યપ્રદેશ સ્થિત ખજૂરાહો પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, જૈન મુનિ વિદ્યાસાગર હાલ ખજુરાહોમાં ચાતુર્માસ કરી રહ્યા છે.

(12:00 am IST)