Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આંધ્ર નકસલી હુમલામાં માર્યા ગયેલા ટીડીપી નેતાઓના પરિવારજનોને ૧ કરોડની સહાયનું એલાન કરતા ચંદ્રાબાબુ નાયડુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ અરાકુમા નકસલી હુમલામાં માર્યા ગયેલા ટીડીપી વિધાયક કિદારી સર્ર્વૈશ્વારારાવ અને પૂર્વ વિધાયક સિવેરી સોમાના પરિવારજનો સાથે મુલાકાત કરી અને દરેકને ૧ કરોડની સહાયનું  એલાન કર્યુ અને સાથે સાથે પરિવારના એક સભ્યને રાજય સરકાર તરફથી ગ્રુપ- ૧ કેડરની સરકારી નોકરી પણ આપવામાં આવશે.

(12:27 am IST)