Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

વિદ્યુત કાયદામાં ફેરબદલ કરશે કેન્દ્રઃ ભાવ ૩ ગણા વધશે : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર વિદ્યુત અધિનિયમ ર૦૦૩ માં સંશોધન કરવા જઇ રહી છે. આ થયા બાદ વિજળીના દર ર થી ૩ ગણા વધી જશે. એમણે કહ્યું કે સંશોધન થયા બાદ રાજયોની વિજળીની કિંમત પર કોઇ નિયંત્રણ નહી રહે. કેજરીવાલે કહ્યું કે ખાનગી કંપનીઓને ફાયદો   કરાવવા માટે આ ફેરબદલાવ થઇ રહેલ છે.

(12:30 am IST)