Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આતંકી મસૂદ અજહર મામલે ભારત-પાક વચ્ચે એકમત નથી- ચીન

ચીન એ કહ્યુ કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમદના પ્રમખ અજહરને વૈશ્વ્કિ આતંકી જાહેર કરવા માટે આમાં સીધી રીતે જોડાયેલા ભારત-પાકિસ્તાન અને સુરક્ષા પરિષદના સભ્ય દેશો વચ્ચે ખાસ એકમત નથી એટલા માટે ચીન એ ભારતીય સાંસદ અને પઠાનકોટ હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદને આતંકવાદી જાહેર કરવામાંથી રોકવા માટે વીટોનો ઉપયોગ કરેલ હતો.

 

(12:22 am IST)