Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લખનૌ ની ઘટના એનકાઉન્ટર નથી જરૂરત પડયે સીબીઆઇ તપાસ થશે : આદિત્યનાથ યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ લખનૌમાં કોન્સ્ટેબલ દ્વારા એપલના કર્મચારીને ગોળી મારવાના મામલે કહ્યું કે આ ઘટના એનકાઉન્ટર નથી અને જરુરત ઉભી થશે તો આ મામલે સીબીઆઇની તપાસ કરાવવામાં આવશે એડીજી (કાનૂન વ્યવસ્થા) આનંદકુમારે  કહ્યું કે આ મામલામાં કાયદાનું ઉલ્લંઘન થયુ છે અને આ ઘટનાથી ઉત્તરપ્રદેશની પોલીસ છોભીલી  પડી છે.

(12:21 am IST)