Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કેરળના સબરીમાલા મંદિર પ્રવેશ મામલે શિવસેનાએ આપ્યું સોમવારે બંધનું એલાન

કેરળમાં સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપતા શિવસેનાએ કેરળમાં બંધનું એલાન કર્યુ છે. કેરળમાં શિવસેનાએ પહેલી ઓક્ટોબરના રોજ 12  કલાકનું બંધનું એલાન કર્યુ છે

 . શિવસેનાએ સબરીમાલામાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવનો ચુકાદો આપતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(9:03 pm IST)