Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

હીમાચલ પ્રદેશમાં વાયુસેના દ્વારા ૩ દિવસમાં ૧૧૦ લોકોને એયરલીફટ કર્યા

લાહોલ - હિમાચલ  પ્રદેશ સ્થિત બારા શિગરી -ગ્લેશીયર પાસે બરફવર્ષામાં ફસાયેલા ૬ બાઇકર્સ એન ર૦ પર્યટકોને વાયુસેનાના હેલિકોપ્ટર દ્રારા  એયર લીફટ કરવામાં  આવ્યા. વાયુસેનાએ રાજયમા છેલ્લા ૩ દિવસમાં બરફવર્ષામાં ફસાયેલા ૧૧૦ લોકોને એયરલીફટ કર્યા છે જયારે ૧૦૦૦ થી વધારે લોકોને સડક દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામા આવ્યા છે.

(12:00 am IST)