Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુ.પી.માં કુંભમેળામાં શાકાહારી અને બિનશરાબી પોલીસ કર્મચારીઓ જ ફરજ બજાવશે

અલ્લાહબાદ (યુ.પી.) માં આગલા વર્ષે  થનાર કુંભમેળાને અનુલક્ષીને  ડીઆઇજી કે.પી.સિંહ એ જણાવ્યું કે  કુંભમેળામાં ફકત શાકાહરી અને શરાબ ન પીવાવાળા, ધુમ્રપાન નહી કરવાવાળા અને મૃદુભાષી પોલીસ કર્મચારી ફરજ પર હશે. એમણે કહ્યુ કે આસપાસના જિલ્લાઓના એસએસપીને આ માટે પોલીસ કર્મીઓનો સાક્ષાત્કાર કરવા માટે પત્ર લખવામાં આવેલ છે.

(12:00 am IST)