Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇન્દિરા કેન્ટીન બંધ કરવાની કોઇ યોજના નથીઃ કર્ણાટકના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

         કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ બુધવારના કહ્યું કે રાજય સરકારની ઇન્દિરા કેન્ટીન બંધ કરવાની કોઇ યોજના નથી. પણ અમે તેની કાર્યપ્રણાલીની વિસ્તૃત તપાસ કરવા માગીએ છીએ.

         ઇન્દિરા કેન્ટીનમાં સબસીડીના દુર ઉપયોગની તપાસના આદેશો પર પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધ રમૈયાએ કહ્યું હતું કે આને બંધ કરવાના પ્રયાસ ચલાવી નહી લેવાય.

(11:19 pm IST)