Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કાશ્મીરને લઇ પાકિસ્તાનનું વલણ બે જવાબદારઃ ભારતીય વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

         વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારએ ગુરુવારના એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને આને લઇ પાકિસ્તાનનું વલણ બેજવાબદાર છે.

         રવિશકુમારએ કહ્યૂં કે પાકિસ્તાન હિંસા ફેલાવવાની કોશિષ કરી રહ્યું છે. એમણે ાકિસ્તાની નેતાઓ દ્વારા કાશ્મીરને લઇ કરવામાં આવી રહેલ ગેર જીમ્મેદાર ટિપ્પણીઓની પણ નિંદા કરી છે.

(11:17 pm IST)